Narendra Modi: પ્રધાનમંત્રી કાર્યાલયનું નામ બદલવાથી શુ ફર્ક પડશે? રંગા-બિલ્લાના નામ બદલીને ‘રામ અને શ્યામ’ કરી દેવાથી શુ ‘બદમાશો’ સુધરી જાય ખરા?

Narendra Modi: પ્રધાનમંત્રી કાર્યાલય નું નામ બદલીને “સેવા તીર્થ” કરાયું છે,જે “સત્તા” થી “સેવા”માં સાશન પરિવર્તન દર્શાવે છે

મોદી સરકાર માનવુ છે કે નામ બદલીને “સત્તા” ને “સેવા” અને “જવાબદારી” ના પ્રતીક તરીકે એક નવી પહેલ શરૂ થઈ છે જે વહીવટી ફેરફારોની શ્રેણીનો એક ભાગ છે.આ ફેરફાર “ગુલામીની માનસિકતા” ને દૂર કરવા અને “શાસનમાં સેવાની ભાવનાને સમર્પિત કરી પ્રોત્સાહન આપવા” માટેનો એક ભાગ છે.

આ ફેરફાર તાજેતરના નામ ફેરફારો જેવો જ છે, જેમ કે રાજપથનું નામ બદલીને “કાર્તવ્ય પથ” કરવું અને રાજભવનનું નામ બદલીને “લોક ભવન” કરવું. પ્રધાનમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન, જે અગાઉ 7 રેસકોર્સ રોડ પર સ્થિત હતું, તેનું નામ પણ 2016 માં “લોક કલ્યાણ માર્ગ” રાખવામાં આવ્યું હતું.સરકાર કહે છે કે આ પરિવર્તન ફક્ત વહીવટી જ નહીં, પણ સાંસ્કૃતિક અને નૈતિક પણ છે.

પ્રધાનમંત્રી કાર્યાલયનું નવું સંકુલ, જે હવે ‘સેવા તીર્થ’ નામ આપવામાં આવ્યું છે, તે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક ભાગ છે તે હવે આધુનિક સંકુલમાં સ્થળાંતર કરી રહ્યું છે.હવે આ અંગે સિનિયર પત્રકાર શ્રી મયુરભાઈ જાની જણાવે છે કે નામ બદલવાથી શુ થશે?જો રંગા-બિલ્લાના નામ રામ અને શ્યામ રાખી દઈએ તો શું ફેર પડવાનો? મૂળ વાત માનસિકતાની કે કાર્યપધ્ધતિની છે જે માટે ચર્ચામાં શ્રી મયુરભાઈ જાની સાથે ચર્ચામાં જોડાયા છે રાજેશ ઠાકર જેઓએ આ મુદ્દે વિસ્તૃત છણાવટ કરી હતી જે વિડીયો જોવાનું ચૂકશો નહિ
જુઓ વિડીયો

આ પણ વાંચો:

Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!

Prohibition in Gujarat is only on paper : ભાજપ ‘દારૂ અને ડ્રગ્સ’ના વેપારને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપે છે!ઈમાનદાર પોલીસ અધિકારીઓને સાઈડ લાઈન કરાય છે!

Police action against farmers: કચ્છમાં અદાણીનો પાવર ચાલ્યો!હક્ક માંગી રહેલા 604 ખેડૂતો સામે પોલીસ કાર્યવાહી થતાં દેકારો!

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?
  • March 18, 2026

NIA: ભારતમાં અતિ મોટી ગંભીર ઘટના બની છે,નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ મિઝોરમ અને મ્યાનમાર સરહદ સાથે જોડાયેલી શંકાસ્પદ પ્રવૃત્તિઓ બદલ એક અમેરિકન નાગરિક (મેથ્યુ એરોન વેન ડાઇક) સહિત છ…

Continue reading
PM Modi: દેશમાં ગેસની કોઈ સમસ્યા નથી! ભગતરામે સમજાવી મોદીજીની ખાસ ટ્રિક! જુઓ,ખાસ વ્યંગાત્મક વિશ્લેષણ
  • March 17, 2026

PM Modi: દેશમાં ઈરાન યુદ્ધ બાદ સર્જાયેલી ગેસ કોટોકટી મામલે એક તરફ સરકાર કહે છે કે કોઈ સમસ્યા નથી પણ વાસ્તવિક સ્થિતિ અલગ છે અને વિપક્ષ આ મુદ્દે સવાલ ઉઠાવી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 4 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 5 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”