Narendra modi: મોદી સરકાર નથી ઇચ્છતી કે રાહુલ ગાંધી પુતિનને મળે! ભાજપ વર્ષો જૂની પરંપરા કેમ તોડી રહ્યું છે?

Narendra modi: ભારતની મુલાકાતે આવેલા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને વિપક્ષી નેતા મળી નહિ શકતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે સરકાર વિદેશી પ્રતિનિધિઓને વિપક્ષી નેતાઓને મળવાથી રોકે છે.

તેઓએ કોંગ્રેસના નેતાઓએ સરકાર પર પરંપરાગત પ્રોટોકોલનો અનાદર કરવાનો અને વિપક્ષના અવાજને દબાવવાનો આરોપ લગાવ્યો છે.બીજી તરફ રાજ્યસભાના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ભારતે તેની વિદેશ નીતિમાં રાષ્ટ્રીય હિતોને પ્રાથમિકતા આપવી જોઈએ.

મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, અમે પણ ભારતનું પ્રતિનિધિત્વ કરીએ છીએ તો ભેદભાવ કેમ?સરકાર નથી ઇચ્છતી કે વિપક્ષી સભ્યો બહારના લોકોને મળે! હુલ ગાંધીએ વધુમાં કહ્યું કે વિદેશી ડેલીગેશન સાથે મુલાકાતી પ્રતિનિધિમંડળો મળતા હોય છે, આ એક પરંપરા છે જે હંમેશા અનુસરવામાં આવી છે પણ વર્તમાન સરકાર મુલાકાતી પ્રતિનિધિમંડળો સાથે વિપક્ષને મળતા રોકે છે.

આ દર વખતે ચાલુ રહે છે. ભારતનું પ્રતિનિધિત્વ માત્ર સરકાર દ્વારા જ નહીં પરંતુ વિપક્ષ દ્વારા પણ કરવામાં આવે છે, છતાં સરકાર ઇચ્છતી નથી કે વિપક્ષ બહારના લોકો સાથે મળે,કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલય અગાઉથી ચાલી આવતી પરંપરાનું પાલન કેમ કરતા નથી?
આ મુદ્દે હવે રાજકારણ ગરમાયુ છે ત્યારે સિનિયર પત્રકારો શ્રી મયુરભાઈ જાની, મેહુલભાઇ વ્યાસ અને વરિષ્ઠ પત્રકાર અરુણભાઈ દીક્ષિત દ્વારા આ મુદ્દા પર વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી જોવાનું ચૂકશો નહિ,જુઓ વિડીયો

આ પણ વાંચો:

Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!

Prohibition in Gujarat is only on paper : ભાજપ ‘દારૂ અને ડ્રગ્સ’ના વેપારને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપે છે!ઈમાનદાર પોલીસ અધિકારીઓને સાઈડ લાઈન કરાય છે!

Police action against farmers: કચ્છમાં અદાણીનો પાવર ચાલ્યો!હક્ક માંગી રહેલા 604 ખેડૂતો સામે પોલીસ કાર્યવાહી થતાં દેકારો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Dahod Dhanpur ration scam: દાહોદના ધાનપુરમાં સરકારી અનાજનું કૌભાંડ, ગરીબોના હક પર તરાપ મારતા સંચાલકને ગ્રામજનોએ ઝડપ્યો

  • May 10, 2026
  • 2 views
Dahod Dhanpur ration scam: દાહોદના ધાનપુરમાં સરકારી અનાજનું કૌભાંડ, ગરીબોના હક પર તરાપ મારતા સંચાલકને ગ્રામજનોએ ઝડપ્યો

Mehsana expired animal medicines: મહેસાણાના પશુ દવાખાનામાં એક્સપાયર દવાઓ મળતાં ચકચાર, જીવદયા પ્રેમીઓએ ઉઠાવ્યા ગંભીર સવાલો

  • May 10, 2026
  • 4 views
Mehsana expired animal medicines: મહેસાણાના પશુ દવાખાનામાં એક્સપાયર દવાઓ મળતાં ચકચાર, જીવદયા પ્રેમીઓએ ઉઠાવ્યા ગંભીર સવાલો

Ahmedabad family hostage: વિદેશ જવાના સપનામાં ગુજરાતી પરિવાર શિકાર, અમદાવાદથી લંડન નીકળેલા યેમેકર પરિવારને આફ્રિકામાં બંધક બનાવાયો

  • May 10, 2026
  • 8 views
Ahmedabad family hostage: વિદેશ જવાના સપનામાં ગુજરાતી પરિવાર શિકાર, અમદાવાદથી લંડન નીકળેલા યેમેકર પરિવારને આફ્રિકામાં બંધક બનાવાયો

Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

  • May 9, 2026
  • 3 views
Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

  • May 9, 2026
  • 4 views
Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!

  • May 9, 2026
  • 16 views
Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!