Gopal Italia: જામનગરમાં જાડેજાનું ‘જોડું’ ચર્ચામાં! ઇટાલીયાને ‘જોડું’ સાત વર્ષ પછી કેમ માર્યું? રાજકીય ઘટનાઓ ઉપર ખાસ છણાવટ,જુઓ વિડીયો

Gopal Italia: રાજ્યમાં હમણાં બની રહેલી કેટલીક ઘટનાઓએ સૌનું ધ્યાન ખેંચ્યું છે જામનગરમાં ગોપાલ ઇટાલિયાને પર બૂટ ફેંકવાની ઘટના હોય કે અમદાવાદ એરપોર્ટ પર સરકારની મહેરબાનીથી સર્જાયેલી અફરા તફરી હોય કે પછી ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ આ બધું ખૂબ ઝડપથી બન્યું છે.

મેવાણીનો પોલીસના પટ્ટા ઉતરવાની વાત અને પછી ઘણું બધું ચાલ્યું અને ભાજપની દારૂ અને ડ્રગ્સ વેચાણની પોલ ખુલી અને ઘણું બધું ચાલ્યું હવે આ બધા વચ્ચે હવે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીમાં ફાયર બ્રાન્ડ નેતા ગોપાલ ઇટલીયાને બુટ મારવાનો પ્રયાસ થયો જોકે, ઇટલીયા નમી જતા બુટ તેમને વાગ્યું નહિ અને તેઓ બચી ગયા પણ બૂટ મારનારને ઉપસ્થિત આમ આદમી પાર્ટીમાં કાર્યકરોએ માર માર્યો તે હકીકત છે.

અલબત્ત બૂટ મારનાર કોંગ્રેસના આગેવાન છત્રપાલ સિંહ જાડેજા હોવાનું સામે આવ્યું અને ગોપાલ ભાઈને બૂટ મારવાના કારણમાં તેઓએ એવું કહ્યું કે ગોપાલભાઈ એ પ્રદીપ સિંહ ઉપર બૂટ નો ઘા કર્યો હતો તેથી તેમણે પણ ગોપાલભાઈ ને બૂટ મારી બદલો લીધો છે.

ઉલ્લેખનીય છે કે આઠ વર્ષ અગાઉ તા.2 માર્ચ, 2017ના રોજ ગુજરાત વિધાનસભાની બહાર તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા મીડિયાના સવાલોનો જવાબ આપી રહ્યા હતા તે વખતે ગોપાલ ઇટાલિયાએ અચાનક પ્રદીપસિંહ પર જૂતાનો ઘા કર્યો હતો અને ભ્રષ્ટાચાર હાય હાય, તાનાશાહ હાય હાયના નારા લગાવ્યા હતા.

આમ, આઠ વર્ષ બાદ આ પ્રકારનો બદલો લેવાની વાત ભારે ચર્ચાસ્પદ બની છે બીજા એન્ગલથી કહી શકાય કે પાટીદાર-ક્ષત્રિય વચ્ચે આ ઘટનાથી આગળ જતાં કોન્ટ્રાવર્ષીનું રૂપ લઈ શકે આવી ચર્ચાઓ છે.

આ તમામ ચર્ચા માટે સિનિયર પત્રકારો સર્વશ્રી મયુર ભાઈ જાની,શ્રી હિમાંશુ ભાઈ ભાયાણી અને મેહુલભાઇ વ્યાસ જોડાઈ ગયા છે,વિડીયો જોવાનું ચૂકશો નહિ,પ્રસ્તુત છે વિડીયો

આ પણ વાંચો:

Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!

Prohibition in Gujarat is only on paper : ભાજપ ‘દારૂ અને ડ્રગ્સ’ના વેપારને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપે છે!ઈમાનદાર પોલીસ અધિકારીઓને સાઈડ લાઈન કરાય છે!

Police action against farmers: કચ્છમાં અદાણીનો પાવર ચાલ્યો!હક્ક માંગી રહેલા 604 ખેડૂતો સામે પોલીસ કાર્યવાહી થતાં દેકારો!

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

  • August 1, 2026
  • 3 views
Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

  • August 1, 2026
  • 3 views
PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

  • August 1, 2026
  • 9 views
Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

  • August 1, 2026
  • 13 views
CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

  • August 1, 2026
  • 5 views
Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

  • August 1, 2026
  • 5 views
Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા