Narendra Modi: PM મોદી અને પ્રવીણ તોગડીયાની ભાઈબંધી કેમ તૂટી! તોગડીયા સાઈડ લાઈન કેમ થઈ ગયા! જાણો

Narendra Modi: એક સમયના પાક્કા મિત્રો ગણાતા પ્રવીણ ભાઈ તોગડિયા, RSS પ્રચારક સંજય વિનાયક જોશી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે એવું તે શું થયું કે તેઓ અલગ થઈ ગયા અને જેમનો એક સમયે દબદબો હતો તેઓ સાઈડ લાઈન થઈ ગયા.

તે એક સમય હતો જ્યારે નરેદ્ર મોદી અને પ્રવીણ ટોગડીયા ઘણીવાર ગુજરાતના રસ્તાઓ પર એક જ સ્કૂટર પર જોવા મળતા હતા નરેન્દ્ર ભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને 2002 માં ગોધરા ટ્રેન કાંડ ઘટના બાદ ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા ત્યાં સુધી બધું બરાબર હતું.

ત્યારબાદ રાજકીય મતભેદો ઉભા થવા લાગ્યા અને ગુજરાતમાં મંદિરોનો ધ્વંસ હોય જે રસ્તાના બાંધકામમાં અવરોધરૂપ હતા કે વિકાસમાં, કે પછી અન્ય સંઘર્ષો થવા લાગ્યા.

ગુજરાત પોલીસે VHP કાર્યકરો સાથે વધુ કડક વર્તન કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે, પ્રવીણભાઈ પણ ટીકાકાર બનવા લાગ્યા અને ત્યારેજ બંને વચ્ચે અંતર આવવા લાગ્યું અને પછી નરેન્દ્ર મોદી પીએમ બન્યા ત્યારે તોગડિયાએ રામ મંદિર, રોજગાર, ખેડૂતો અને ગાય સંરક્ષણ જેવા મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર પર પ્રહારો ચાલુ રાખ્યા અને અંતર વધતું જ ગયું અને આજ અરસામાં ગુજરાત અને રાજસ્થાન સાથે જોડાયેલા બે કેસમાં તોગડિયાનું નામ સામે આવ્યું અને એક જૂના કેસમાં, તોગડિયાને તેમના સમર્થકો સાથે કોર્ટમાં જવું પડ્યું હતું.

આજ અરસામાં રાજસ્થાન પોલીસ પણ તેઓને શોધતી હતી આમ ચારેબાજુથી ભીંસ ઉભી થઇ તેમાં પણ ભાજપ તોગડિયા પાછળ પડી હોવાના આક્ષેપ લાગ્યા હતા.

આ વિવાદો વચ્ચે અચાનક તે દિવસોમાં પ્રવીણ તોગડિયાના ગુમ થવાની મેટર પણ ખૂબ ચાલી હતી અને તોગડીયા સતત પરેશાન રહ્યા આ બધા વચ્ચે સમયના નજીકના મિત્ર, PM મોદી, આ પાછળ પડ્યા હોવાની ખૂબ ચર્ચા ચાલી હતી ત્યારે RSSના ઈશારે પ્રવીણ પ્રવીણ તોગડિયાની વિદાય કરી દેવામાં આવી હતી અને તેમાં સંઘ રાષ્ટ્રીય સ્વંય સેવક (આરએસએસ)ની ભૂમિકા નિર્ણાયક રહી હોવાનું ચર્ચાય છે.

છેલ્લા કેટલાક વર્ષોથી પ્રવીણ તોગડિયા નરેન્દ્ર મોદી સામે વાકયુદ્ધમાં તલવાર મ્યાન કરી રહ્યા નહોતા પરિણામે નરેન્દ્ર મોદી સાથે ઘરોબો ધરાવતું આરએસએસનું એક જૂથ પ્રવીણ તોગડિયાથી નારાજ હતું અને આખરે તેઓ સાઈડ લાઈન થઈ ગયા હોવાની વાત ચર્ચામાં રહી હતી.

આ અંગે વસ્તુત છણાવટ કરી રહયા છે શ્રી દિલીપ ભાઈ પટેલ જે વિડીયો જોવાનું ચૂકશો નહિ

પ્રસ્તુત છે વિડીયો

 

આ પણ વાંચો:

Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!

Prohibition in Gujarat is only on paper : ભાજપ ‘દારૂ અને ડ્રગ્સ’ના વેપારને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપે છે!ઈમાનદાર પોલીસ અધિકારીઓને સાઈડ લાઈન કરાય છે!

Police action against farmers: કચ્છમાં અદાણીનો પાવર ચાલ્યો!હક્ક માંગી રહેલા 604 ખેડૂતો સામે પોલીસ કાર્યવાહી થતાં દેકારો!

Related Posts

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે! પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!
  • December 14, 2025

Defamation claim: રાજયસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ કોર્ટમાં રૂ.૧૦૦ કરોડનો માનહાનિનો કેસ કર્યો હોવાની અહેવાલ સંદેશ,દિવ્ય ભાસ્કર વગરે અખબારોમાં છપાયા છે જેમાં કોર્ટે વિવાદિત પોસ્ટ ૪૮ કલાકમાં હટાવી લેવા આદેશ કર્યો…

Continue reading
Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ
  • December 14, 2025

 Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગરના થાન પંથકમાં ચાલી રહેલા ગેરકાયદેસર કાર્બોસેલની 100 જેટલી ખાણો પર દરોડા પાડવામાં આવતા ભારે ખળભળાટ મચી ગયો છે,મોટાભાગની ગેરકાયદેસર ખાણો સરકારી ખરાબાની જમીનો પર બિન્દાસ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rape of a child: સૌરાષ્ટ્રમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના, નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી ઉપર રેપ કર્યો!

  • December 15, 2025
  • 5 views
Rape of a child: સૌરાષ્ટ્રમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના, નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી ઉપર રેપ કર્યો!

FRC and recruitment: રાજ્ય શાળા સંચાલકો એક થયા! સરકાર સામે બાંયો ચડાવી, ફેંક્યો પડકાર!

  • December 15, 2025
  • 11 views
FRC and recruitment: રાજ્ય શાળા સંચાલકો એક થયા! સરકાર સામે બાંયો ચડાવી, ફેંક્યો પડકાર!

Congress Rally: રાહુલે કહ્યું-PM મોદીનો ‘આત્મવિશ્વાસ ખતમ!’ ‘વોટ ચોર ગદ્દી છોડ!’ ખડગેએ કહ્યું-ગદ્દારોને હટાવો!

  • December 15, 2025
  • 8 views
Congress Rally: રાહુલે કહ્યું-PM મોદીનો ‘આત્મવિશ્વાસ ખતમ!’ ‘વોટ ચોર ગદ્દી છોડ!’ ખડગેએ કહ્યું-ગદ્દારોને હટાવો!

Sydney Attack: ઓસ્ટ્રેલિયામાં થયેલા હત્યાકાંડમાં હુમલાખોરો પિતા-પુત્ર નીકળ્યા! મૃત્યુઆંક 16 થયો

  • December 15, 2025
  • 15 views
Sydney Attack: ઓસ્ટ્રેલિયામાં થયેલા હત્યાકાંડમાં હુમલાખોરો પિતા-પુત્ર નીકળ્યા! મૃત્યુઆંક 16 થયો

MNREGA: મોદી સરકાર નામ બદલીને શુ સાબિત કરવા માંગે છે? મનરેગાનું નામ બદલવાથી શુ ફેર પડશે? જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરેએ શુ કહ્યું?

  • December 14, 2025
  • 19 views
MNREGA: મોદી સરકાર નામ બદલીને શુ સાબિત કરવા માંગે છે? મનરેગાનું નામ બદલવાથી  શુ ફેર પડશે? જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરેએ શુ કહ્યું?

Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

  • December 14, 2025
  • 20 views
Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત