Narendra Modi: PM મોદી અને પ્રવીણ તોગડીયાની ભાઈબંધી કેમ તૂટી! તોગડીયા સાઈડ લાઈન કેમ થઈ ગયા! જાણો

Narendra Modi: એક સમયના પાક્કા મિત્રો ગણાતા પ્રવીણ ભાઈ તોગડિયા, RSS પ્રચારક સંજય વિનાયક જોશી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે એવું તે શું થયું કે તેઓ અલગ થઈ ગયા અને જેમનો એક સમયે દબદબો હતો તેઓ સાઈડ લાઈન થઈ ગયા.

તે એક સમય હતો જ્યારે નરેદ્ર મોદી અને પ્રવીણ ટોગડીયા ઘણીવાર ગુજરાતના રસ્તાઓ પર એક જ સ્કૂટર પર જોવા મળતા હતા નરેન્દ્ર ભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને 2002 માં ગોધરા ટ્રેન કાંડ ઘટના બાદ ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા ત્યાં સુધી બધું બરાબર હતું.

ત્યારબાદ રાજકીય મતભેદો ઉભા થવા લાગ્યા અને ગુજરાતમાં મંદિરોનો ધ્વંસ હોય જે રસ્તાના બાંધકામમાં અવરોધરૂપ હતા કે વિકાસમાં, કે પછી અન્ય સંઘર્ષો થવા લાગ્યા.

ગુજરાત પોલીસે VHP કાર્યકરો સાથે વધુ કડક વર્તન કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે, પ્રવીણભાઈ પણ ટીકાકાર બનવા લાગ્યા અને ત્યારેજ બંને વચ્ચે અંતર આવવા લાગ્યું અને પછી નરેન્દ્ર મોદી પીએમ બન્યા ત્યારે તોગડિયાએ રામ મંદિર, રોજગાર, ખેડૂતો અને ગાય સંરક્ષણ જેવા મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર પર પ્રહારો ચાલુ રાખ્યા અને અંતર વધતું જ ગયું અને આજ અરસામાં ગુજરાત અને રાજસ્થાન સાથે જોડાયેલા બે કેસમાં તોગડિયાનું નામ સામે આવ્યું અને એક જૂના કેસમાં, તોગડિયાને તેમના સમર્થકો સાથે કોર્ટમાં જવું પડ્યું હતું.

આજ અરસામાં રાજસ્થાન પોલીસ પણ તેઓને શોધતી હતી આમ ચારેબાજુથી ભીંસ ઉભી થઇ તેમાં પણ ભાજપ તોગડિયા પાછળ પડી હોવાના આક્ષેપ લાગ્યા હતા.

આ વિવાદો વચ્ચે અચાનક તે દિવસોમાં પ્રવીણ તોગડિયાના ગુમ થવાની મેટર પણ ખૂબ ચાલી હતી અને તોગડીયા સતત પરેશાન રહ્યા આ બધા વચ્ચે સમયના નજીકના મિત્ર, PM મોદી, આ પાછળ પડ્યા હોવાની ખૂબ ચર્ચા ચાલી હતી ત્યારે RSSના ઈશારે પ્રવીણ પ્રવીણ તોગડિયાની વિદાય કરી દેવામાં આવી હતી અને તેમાં સંઘ રાષ્ટ્રીય સ્વંય સેવક (આરએસએસ)ની ભૂમિકા નિર્ણાયક રહી હોવાનું ચર્ચાય છે.

છેલ્લા કેટલાક વર્ષોથી પ્રવીણ તોગડિયા નરેન્દ્ર મોદી સામે વાકયુદ્ધમાં તલવાર મ્યાન કરી રહ્યા નહોતા પરિણામે નરેન્દ્ર મોદી સાથે ઘરોબો ધરાવતું આરએસએસનું એક જૂથ પ્રવીણ તોગડિયાથી નારાજ હતું અને આખરે તેઓ સાઈડ લાઈન થઈ ગયા હોવાની વાત ચર્ચામાં રહી હતી.

આ અંગે વસ્તુત છણાવટ કરી રહયા છે શ્રી દિલીપ ભાઈ પટેલ જે વિડીયો જોવાનું ચૂકશો નહિ

પ્રસ્તુત છે વિડીયો

 

આ પણ વાંચો:

Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!

Prohibition in Gujarat is only on paper : ભાજપ ‘દારૂ અને ડ્રગ્સ’ના વેપારને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપે છે!ઈમાનદાર પોલીસ અધિકારીઓને સાઈડ લાઈન કરાય છે!

Police action against farmers: કચ્છમાં અદાણીનો પાવર ચાલ્યો!હક્ક માંગી રહેલા 604 ખેડૂતો સામે પોલીસ કાર્યવાહી થતાં દેકારો!

Related Posts

Gujarat Protest History: પૂર્વ મુંખ્યપ્રધાન મોદીના 13 વર્ષમાં 19 આંદલનો કચડી નંખ્યા
  • July 30, 2026

Gujarat Protest History: ગુજરાતમાં વર્ષો દરમિયાન થયેલા વિવિધ આંદોલનો અને તેના પર સરકારના પ્રતિસાદને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે. દિલ્હીમાં થયેલા તાજેતરના વિદ્યાર્થી આંદોલનોના સંદર્ભમાં ગુજરાતના અનેક ઐતિહાસિક આંદોલનોનો…

Continue reading
GIDC Stamp Duty: ઉદ્યોપતિઓએ ઔદ્યોગિક વસાહતોમાં સ્ટેમ્પ ડ્યુટી માફી માંગી, ગુજરાતના દરેક સામાન્ય લોકોએ અગાઉના મકાન સોદા ઉપર નાણા આપી દીધા 
  • July 29, 2026

GIDC Stamp Duty: ઉદ્યોપતિઓએ ઔદ્યોગિક વસાહતોમાં સ્ટેમ્પ ડ્યુટી માફી માંગી, ગુજરાતના દરેક સામાન્ય લોકોએ અગાઉના મકાન સોદા ઉપર નાણા આપી દીધા  દિલીપ પટેલ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) એસ્ટેટમાં પ્લોટના જુના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

  • August 1, 2026
  • 3 views
Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

  • August 1, 2026
  • 4 views
PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

  • August 1, 2026
  • 9 views
Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

  • August 1, 2026
  • 14 views
CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

  • August 1, 2026
  • 5 views
Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

  • August 1, 2026
  • 5 views
Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા