Tata Chemicals: મીઠાપુરમાં ટાટા કંપનીના પ્રદૂષણથી લોકો ત્રાહિમામ! તંત્રની મિલીભગતે ડાટ વાળ્યો! જુઓ વિડીયો

Tata Chemicals: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી મીઠાપુર સ્થિત ટાટા કંપની મોટા પાયે પ્રદૂષણ ફેલાવતી હોવાની ફરિયાદો ઉઠી છે અને સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ફરી વખત આ મામલે ઉગ્ર રજૂઆતો બાદ દોડતા થયેલા તંત્ર દ્વારા કેટલાંક નમૂનાઓ લેવામાં આવ્યા હતા.

ટાટા કંપનીમાંથી છોડાતા રસાયણો ખેતીની જમીન અને દરિયાના કિનારાના પાણીને પ્રદૂષિત કરી રહ્યા છે.
આ પ્રકારની ફરિયાદો વર્ષોથી થોડા થોડા સમયે થતી રહી છે પરંતુ કોઈ ફર્ક પડતો નથી.

અહીંના જાગૃત નાગરિક દેવરામ વાલાએ આક્ષેપ કર્યો કે નમૂનાઓ લેવામાં આવ્યા ત્યારે આ પ્લાન્ટ બંધ હતો,એક માત્ર હવામાન માપક યંત્ર ચાલુ હતું.તેઓએ જણાવ્યું કેTATA ના પ્રદૂષણના ફોટો,વિડિયો સાથે અહેવાલ તૈયાર કરવા મંજૂરી છતા પત્રકારો પર પ્રતિબંધ મૂકી દેવાયો છે,13 વર્ષથી લડતા દેવરામભાઈના મોબાઇલમાંથી અધિકારીએ પુરાવા ડીલીટ કરી નાંખ્યા હોવાનું જણાવ્યું હતું.

અધિકારીઓ દરિયામાંથી નમૂનાઓ લેતાં હતાં તેનું મોબાઈલમાં રેકોર્ડિંગ કર્યુ હતું તે અધિકારીઓએ ડીલીટ કરાવી નાંખ્યુ છે.દરમિયાન,તપાસ અને નમૂનાઓ લેવાની આ કામગીરીઓમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી, મામલતદાર કચેરી, વનવિભાગ અને પશુપાલનકચેરી, મામલતદાર કચેરી, વનવિભાગ અને પશુપાલન વિભાગ પણ જોડાયો હતો.

જોકે,તંત્રની મિલીભગતથી અહીં કોઈ ફર્ક પડતો નથી અને પ્રદૂષણ ચાલુજ રહે છે.
આ મામલે વરિષ્ઠ પત્રકાર દિલીપ ભાઈ પટેલે દેવરામ ભાઈ સાથે વાત કરી સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે દેવરામ ભાઈએ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા,જુઓ વિડીયો

આ પણ વાંચો:

The employee drank poison due to the SIR’s workload:મેરઠમાં સિંચાઈ વિભાગના BLO કર્મચારીએ SIR કામગીરીથી ત્રસ્ત થઈ ઝેર પી લીધુ!

Cylinder blast in Goa: ગોવાની નાઈટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 25 લોકોના મોત!

Babri Masjid: હુમાયુએ બંગાળમાં ‘બાબરી મસ્જિદ’નો પાયો નાખ્યો! ચેલેન્જ કરતા કહ્યું”કોઈ અહીંથી એક ઈંટ પણ ખસેડી નહીં શકે!”

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Gandhiji: શુ ગાંધીજીનો ઇતિહાસ બદલવામાં આવી રહ્યો છે? જાણો, ચૂસ્ત ગાંધીવાદી હેમંત શાહે શુ કહ્યું
  • February 2, 2026

Gandhiji: મહાત્મા ગાંધીએ દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું તેઓનું જીવન સાદગીથી ભરેલું હતું અને દેશ આઝાદ થયો ત્યાં સુધી અંગ્રેજો સામે અહિંસક આંદોલન ચલાવ્યું હતું પણ આજે…

Continue reading
BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?
  • February 1, 2026

BJP: આજે જેઓ દેશના વડાપ્રધાન પદ શોભાવી રહયા છે તેવા નરેન્દ્રભાઈ મોદી પોતાના ગુરુ એવા ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના અગ્રણી નેતા અને સ્થાપક સભ્ય લાલકૃષ્ણ અડવાણી વડાપ્રધાન પદે બિરાજે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gandhiji: શુ ગાંધીજીનો ઇતિહાસ બદલવામાં આવી રહ્યો છે? જાણો, ચૂસ્ત ગાંધીવાદી હેમંત શાહે શુ કહ્યું

  • February 2, 2026
  • 4 views
Gandhiji: શુ ગાંધીજીનો ઇતિહાસ બદલવામાં આવી રહ્યો છે? જાણો, ચૂસ્ત ગાંધીવાદી હેમંત શાહે શુ કહ્યું

World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

  • February 1, 2026
  • 4 views
World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

  • February 1, 2026
  • 12 views
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

  • February 1, 2026
  • 11 views
Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી   એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

  • February 1, 2026
  • 9 views
Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

  • February 1, 2026
  • 9 views
Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’