
Narendramodi: હિમાલયના ગોદમાંથી નીકળતી ગંગા નદી ભારતમાં પૂજનીય છે, છતાંય તેમાં મોટાપાયે કચરો,મળમૂત્ર,હજારો ગંદા નાળાના ગંદા પાણી ગંગાને પ્રદૂષિત કરી રહ્યા છે. કરોડો રૂપિયાનું બજેટ ફાળવાયું હોવાછતાં સ્થિતિ ઠેર ની ઠેર છે
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે તેઓએ ગંગા નદીને શુદ્ધ કરવાનું વચન આપ્યું હતું અને આ માટે નમામિ ગંગે યોજના અંતર્ગત રાષ્ટ્રીય નદી ગંગાના પ્રદૂષણને અસરકારક રીતે ઘટાડવા સહિત તેનું સંરક્ષણ કરવા અને પુનઃસ્થાપિત કરવા ₹25,000 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું છતાં પણ પ્રદૂષણ ઠેરનુંઠેર રહ્યું છે જેથી અનેક સવાલો ઉઠ્યા છે.
નદીમાં જળ પ્રદૂષણના મુખ્ય કારણો માનવ ગંદાપાણી અને પ્રાણીઓના કચરાનો નિકાલ, વસ્તીની ગીચતામાં વધારો અને ઔદ્યોગિક કચરો નદીમાં છોડવામાં આવે છે.
આ મુદ્દે સિનિયર પત્રકાર મેહુલ વ્યાસે વિસ્તૃત વિશ્લેષણ કર્યું છે જે અત્રે પ્રસ્તુત છે, વિડીયો જોવાનું ચૂકશો નહિ.
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા










