Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Rich Temples: ભારતના ટોચના ૧૦ સૌથી ધનિક મંદિરો પાસે અંદાજે ₹૯ લાખ કરોડથી વધુની સંપત્તિ છે. ગ્લોબલ વેલ્થ ઇન્ડેક્સ-૨૦૨૬ અને વિવિધ અહેવાલો મુજબ, આ સંપત્તિ સોનાના ભંડાર, હીરા-ઝવેરાત, જમીન અને બેંક ડિપોઝિટના સ્વરૂપે છે.

ભારતના મુખ્ય ધનિક મંદિરોમા શ્રી પદ્મનાભસ્વામી મંદિર (કેરળ): આ વિશ્વનું સૌથી ધનિક મંદિર છે. તેના રહસ્યમય ભોંયરાઓમાંથી અંદાજે ₹૧.૨ લાખ કરોડથી વધુનો સોના અને ઝવેરાતનો ખજાનો મળી આવ્યો છે તિરુપતિ બાલાજી મંદિર (આંધ્રપ્રદેશ): વિશ્વનું ત્રીજું સૌથી ધનિક ધર્મસ્થળ છે. તેની કુલ જંગમ-સ્થાવર સંપત્તિ ₹૨.૫ લાખ કરોડથી ₹૩.૩૮ લાખ કરોડ સુધી અંદાજવામાં આવે છે. મંદિરમાં વાર્ષિક કરોડોનું દાન આવે છે.

શિરડી સાઈ બાબા મંદિર (મહારાષ્ટ્ર): ભારતનું સૌથી મોટું ચેરિટેબલ ટ્રસ્ટ ધરાવતા આ મંદિર પાસે આશરે ૩૮૦ કિલો સોનું, ૪૪૦૦ કિલો ચાંદી અને ₹૨૫૦૦ કરોડથી વધુનું બેંક બેલેન્સ છે, વૈષ્ણો દેવી મંદિર (જમ્મુ-કાશ્મીર): દર વર્ષે લાખો ભક્તો દ્વારા અહીં કરોડોનું દાન કરવામાં આવે છે. તેની વાર્ષિક આવક આશરે ₹૫૦૦ કરોડ ગણાય છે.

સિદ્ધિવિનાયક મંદિર (મુંબઈ): આ મંદિરની વાર્ષિક આવક અંદાજે ₹૧૨૫ કરોડ છે અને તેના શિખર પર સોનાનો ઢોળ ચડાવેલો છે.
સુવર્ણ મંદિર (પંજાબ): અમૃતસરનું હરમંદિર સાહિબ તેના સોનાના ગુંબજ અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતું છે. તેની અંદાજિત વાર્ષિક આવક ₹૫૦૦ કરોડથી વધુ છે.

સોમનાથ મંદિર (ગુજરાત): ગુજરાતનું આ ઐતિહાસિક મંદિર પણ ભારતના ધનિક મંદિરોમાં સ્થાન ધરાવે છે, જગન્નાથ મંદિર (ઓડિશા): પુરીના આ મંદિર પાસે વિશાળ જમીન અને કિંમતી રત્નોનો ભંડાર છે, મીનાક્ષી અમ્માન મંદિર (તમિલનાડુ): તેની સ્થાપત્ય કલા અને ભવ્ય ખજાના માટે તે જાણીતું છે કાશી વિશ્વનાથ મંદિર (ઉત્તર પ્રદેશ): વારાણસીમાં આવેલું આ મંદિર તાજેતરના વર્ષોમાં કોરિડોરના નિર્માણ બાદ દાન અને આવકમાં મોટો ઉછાળો જોઈ રહ્યું છે.

આ સિવાય સબરીમાલા મંદિર (કેરળ) અને અક્ષરધામ મંદિર (દિલ્હી) પણ દેશના સૌથી વધુ સંપત્તિ ધરાવતા ધાર્મિક સ્થળોમાં સામેલ છે.
વરિષ્ઠ પત્રકાર મયુર જાનીએ આ મુદ્દા ઉપર વિસ્તુત વિશ્લેષણ કર્યું છે તેઓએ કહ્યું કે આટલા મોટા પ્રમાણમાં મંદિરોમાં રહેલી રકમનો જો પ્રજાહિત માટે ઉપયોગ કરવામાં આવે તો જનતાની અડધી સમસ્યાઓ હલ થઈ શકે વિસ્તુત છણાવટ માટે જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Monsoon Delay Crisis: 11 વર્ષ પછી વાવણીની ગંભીર સ્થિતિ, 9 ટકા સિંચાઈથી વાવેતર, ઉતાપદન માટે ગંભીર ફટકો પડતાં ભાવ વધે તો મોંઘવારી પણ વધશે
  • June 26, 2026

Monsoon Delay Crisis: 11 વર્ષ પછી વાવણીની ગંભીર સ્થિતિ, 9 ટકા સિંચાઈથી વાવેતર, ઉતાપદન માટે ગંભીર ફટકો પડતાં ભાવ વધે તો મોંઘવારી પણ વધશે દિલીપ પટેલ 26 જૂન 2026 અલ…

Continue reading
Chaitar Vasava Case: ગુજરાતમાં 1 લાખ 25 હજાર જન પ્રતિનિધિમાં 20 ટકા આરોપી
  • June 25, 2026

Chaitar Vasava Case: ગુજરાતના રાજકારણમાં હાલ એક એવો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં છે જેણે ન્યાયતંત્ર અને શાસન વ્યવસ્થાની નિષ્પક્ષતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના મજબૂત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Indian Passport Citizenship: નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે? સરકારના પાસપોર્ટ અંગેના ‘યુ-ટર્ન’ થી સામાન્ય માણસ મૂંઝવણમાં.

  • June 26, 2026
  • 4 views
Indian Passport Citizenship: નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે? સરકારના પાસપોર્ટ અંગેના ‘યુ-ટર્ન’ થી સામાન્ય માણસ મૂંઝવણમાં.

NCERT Curriculum Controversy: ભણતર કે એજન્ડા? નાઝીવાદથી લઈને કૃષ્ણા સુધી, NCERT ના નવા ફેરફારો દ્વારા ઇતિહાસ અને વિચારધારાનું ‘ભગવાકરણ’?

  • June 26, 2026
  • 5 views
NCERT Curriculum Controversy: ભણતર કે એજન્ડા? નાઝીવાદથી લઈને કૃષ્ણા સુધી, NCERT ના નવા ફેરફારો દ્વારા ઇતિહાસ અને વિચારધારાનું ‘ભગવાકરણ’?

Ram Mandir Donation Scam: રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયે ‘નૈતિક આધાર’ પર આપ્યું રાજીનામું

  • June 26, 2026
  • 6 views
Ram Mandir Donation Scam: રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયે ‘નૈતિક આધાર’ પર આપ્યું રાજીનામું

Rajya Sabha: શું રાજ્યસભા હવે માત્ર એક ફરિયાદ કેન્દ્ર બની ગયું છે? ૧૧ વર્ષના આંકડા

  • June 26, 2026
  • 11 views
Rajya Sabha: શું રાજ્યસભા હવે માત્ર એક ફરિયાદ કેન્દ્ર બની ગયું છે? ૧૧ વર્ષના આંકડા

NMC HoD Rotation Controversy: તબીબી કોલેજોમાં HoDના 3 વર્ષના રોટેશન પ્લાન પર શિક્ષણ જગતમાં આક્રોશ! સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો મામલો

  • June 26, 2026
  • 12 views
NMC HoD Rotation Controversy: તબીબી કોલેજોમાં HoDના 3 વર્ષના રોટેશન પ્લાન પર શિક્ષણ જગતમાં આક્રોશ! સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો મામલો

Abhishek Manu Singhvi: કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ પક્ષપલટા વિરોધી કાયદા પર ઉઠાવ્યા ગંભીર સવાલો, કહ્યું- પક્ષ બદલનારોએ ફરી ચૂંટણી લડવી જોઈએ

  • June 26, 2026
  • 12 views
Abhishek Manu Singhvi: કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ પક્ષપલટા વિરોધી કાયદા પર ઉઠાવ્યા ગંભીર સવાલો, કહ્યું- પક્ષ બદલનારોએ ફરી ચૂંટણી લડવી જોઈએ