BJP: ભાજપની સભાઓમાં જન મેદની જામતી નથી! જનતા હતાશ કેમ છે? જુઓ વિડીયો

BJP: રાજ્યમાં ચૂંટણી આડે હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહયા છે ત્યારે રાજકીય પક્ષોમાં પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે પણ જનતામાં ચુંટણીઓ માટે કોઈ ઉત્સાહ દેખાતો નથી સભાઓ નીરસ જણાઈ રહી છે રાજ્યમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતો માટે તા. 26 એપ્રિલના રોજ મતદાન થવાનું છે અને તા.28 એપ્રિલના રોજ મતગણતરી થવાની છે ત્યારે જનતામાં કોઈ ઉત્સાહ જણાતો નથી અને સભાઓમાં પણ લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે ભાજપ સંગઠન દ્વારા વધુને વધુ લોકોને સભાઓમાં જોડવા માટેના પ્રયાસો કરવામાં આવી રહયા છે, તેમ છતાં લોકો સભાઓમાં ભાષણો સાંભળવા આવતા નથી.

વિશ્લેષકો આ માટેના કેટલાક કારણો જણાવતા કહે છે કે ઉનાળાની ગરમીમાં કોઈ આવવા માંગતું નથી તો વળી ભાજપના નેતાઓ સામે નારાજગી જોવા મળી રહી છે તો પાંખી હાજરી માટેનું એક કારણ બદલાયેલા જમાનામાં સોશ્યલ મીડિયા પણ છે,લોકો પોતાનો અભિપ્રાય સોશ્યલ મીડિયામાં વ્યક્ત કરી રહયા છે અને એટલે જ હવે ભાજપે એક લાખથી વધુ વ્યવર ધરાવતા ઇન્ફ્યુલરને પ્રચાર પ્રસારનું કામ સોંપ્યું છે બીજું કે સોશ્યલ મીડિયામાં પોલીસની જનતા સાથેની ગેર વર્તુણુંકના અનેક વિડીયો વાયરલ થઈ રહયા છે,જેમાં પોલીસ સરકાર માટે કામ કરતી હોવાનું જોડવામાં આવી રહ્યું છે પરિણામે ભાજપની છબી સૌથી વધુ ખરડાઈ રહી છે આવું વિશ્લેષકોનું માનવું છે.

આ અંગે સિનિયર પત્રકાર દિલીપ પટેલે જણાવ્યું હતું કે ભાજપમાં આ વખતે આંતરિક અસંતોસ ઉપરાંત કેટલાક નેતાઓના ભાષણો લોકોને ગમતા નથી અને ભાજપની ખરડાયેલી છબી પણ જનતામાં અસંતોષનું કારણ છે તેઓએ કહ્યું કે હર્ષ સંઘવી,ભુપેન્દ્ર પટેલ,જગદીશ પંચાલના ભાષણો કોઈને ગમતા નથી.

આ મુદ્દા ઉપર વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે કરેલી વિસ્તૃત છણાવટ અત્રે પ્રસ્તુત છે જુઓ વિડીયો.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

Set featured image

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Social Media: રાજ્યમાં સોશ્યલ મીડિયામાં નેતાઓ છવાયા! છુપા ખર્ચ મામલે ઉઠ્યા સવાલ
  • April 21, 2026

Social Media: હાલ ગુજરાતમાં ચુંટણીઓનો માહોલ છે ત્યારે જાહેરાત પાછળ થઈ રહેલા ખર્ચ મામલે સિનિયર પત્રકાર દિલીપ પટેલે સવાલ ઉઠાવ્યા હતા અને આ મુદ્દા ઉપર વિસ્તુત છણાવટ કરી છે. ચૂંટણીઓ…

Continue reading
Election: લોકશાહીના પર્વ સમાન ચુંટણીઓને નેતાઓએ મજાક બનાવી દીધી! કાળા નાણાંનો ધૂમ વપરાશ! જુઓ ચોંકાવનારો અહેવાલ
  • April 20, 2026

Election: દેશ અને ગુજરાતમાં હાલ ચુંટણીઓનો માહોલ છે ત્યારે લોકશાહી પર્વ સમાન આ ચૂંટણીઓને નેતાઓએ મજાક બનાવી દીધી છે અને પારદર્શકતા ખોવાઈ ગઈ છે, હવેના સમયમાં ચુંટણીઓ દરમિયાન રાજકીય પક્ષો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BJP: ભાજપની સભાઓમાં જન મેદની જામતી નથી! જનતા હતાશ કેમ છે? જુઓ વિડીયો

  • April 22, 2026
  • 1 views
BJP: ભાજપની સભાઓમાં જન મેદની જામતી નથી! જનતા હતાશ કેમ છે? જુઓ વિડીયો

Donald Trump: ઈરાન વોર સીઝફાયર લંબાયો, હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા UK-ફ્રાન્સે 30 દેશોની બેઠક બોલાવી!

  • April 22, 2026
  • 2 views
Donald Trump: ઈરાન વોર સીઝફાયર લંબાયો, હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા UK-ફ્રાન્સે 30 દેશોની બેઠક બોલાવી!

Social Media: રાજ્યમાં સોશ્યલ મીડિયામાં નેતાઓ છવાયા! છુપા ખર્ચ મામલે ઉઠ્યા સવાલ

  • April 21, 2026
  • 3 views
Social Media: રાજ્યમાં સોશ્યલ મીડિયામાં નેતાઓ છવાયા! છુપા ખર્ચ મામલે ઉઠ્યા સવાલ

PM Modi: “ડુંગળી ખાઈએ છીએ,બસ મગજ નથી ખાતા!” PM મોદીએ આવુ કેમ કહ્યું? જુઓ ખાસ વિશ્લેષણ

  • April 21, 2026
  • 10 views
PM Modi: “ડુંગળી ખાઈએ છીએ,બસ મગજ નથી ખાતા!” PM મોદીએ આવુ કેમ કહ્યું? જુઓ ખાસ વિશ્લેષણ

IRGC: શુ ઈરાનમાં બળવો થયો? મેજર વાહિદીના હાથમાં નેતૃત્વ છે? IRGC યુદ્ધ વિરામના પક્ષમાં કેમ નથી? શુ હવે ઈરાને આરપાર લડી લેશે? વાંચો

  • April 21, 2026
  • 5 views
IRGC: શુ ઈરાનમાં બળવો થયો? મેજર વાહિદીના હાથમાં નેતૃત્વ છે? IRGC યુદ્ધ વિરામના પક્ષમાં કેમ નથી? શુ હવે ઈરાને આરપાર લડી લેશે? વાંચો

Politics: પ્રજાનું ભલું થયું કે નહીં તે બે નંબરની વાત છે પણ નેતાઓ કરોડપતિ જરૂર થઈ ગયા! સોગંદનામાએ વટાણા વેરી નાખ્યા!

  • April 21, 2026
  • 10 views
Politics: પ્રજાનું ભલું થયું કે નહીં તે બે નંબરની વાત છે પણ નેતાઓ કરોડપતિ જરૂર થઈ ગયા! સોગંદનામાએ વટાણા વેરી નાખ્યા!