AMTSનું 2025-26 માટે રૂ. 705 કરોડનું બજેટ મંજૂર, વિપક્ષે બજેટ અંગે શું કહ્યું?

  • Gujarat
  • January 28, 2025
  • 1 Comments

AMTSનું વર્ષ 2025-26 માટે રૂ. 705 કરોડનું બજેટ મંજૂર કરાયું છે. જેમાં વિદ્યાર્થીનીઓને ટિકિટ દરમાં 85% ડિસ્કાઉન્ટ, વિધવા બહેનોને 50% અને અનાથ બાળકોને ફ્રી પાસ સેવાની યોજનાનો લાભ આપવામાં આવશે. આ સાથે વિવિધ રૂટ અને બસ ટર્મિનલ માટે ઠરાવ કરવામાં આવ્યા છે. ટ્રા. મેનેજર દ્વારા રજૂ કરેલ રૂ. 682 કરોડના કુલ બજેટમાં ટ્રાન્સપોર્ટ કમિટી દ્વારા રૂ. 12 કરોડના સુધારા સાથેનું કુલ બજેટ રૂ. 705 કરોડનું મંજૂર કરવામાં આવ્યું છે.

 

AMTS(ahmedabad municipal transport service) ચેરમેન ધર્મશીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, “અમદાવાદ શહેર તથા આસપાસના ગામડાઓમાંથી નવા રૂટો શરૂ કરવામાં આવતી માંગણીઓને ધ્યાનમાં લેતાં ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા સૂચવેલ કુલ 1172 બસના ફ્લીટમાં વધુ 100 નવી મીડી એ.સી., સી.એન.જી. બસો ગ્રોસ કોસ્ટ કિલોમીટરથી મેળવીને ફ્લીટની સંખ્યા કુલ 1272 કરવાનું ઠરાવવામાં આવે છે.

વર્ષ 2025-26માં કુલ 445 નવી એ.સી. બસોનો ફ્લીટમાં ઉમેરો કરવામાં આવનાર છે. 16માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી અંદાજે રૂ. 8 કરોડ મેળવીને વધુ 4 ઇલેક્ટ્રીક એ.સી. ડબલડેકર બસો કોમ્પ્રીહેન્સીવ મેઇન્ટેનન્સ મેન્યુફેક્ચરર પાસે કરાવવા સાથે ખરીદવાનું ઠરાવવામાં આવે છે. શ્રાવણ માસની જેમ દર શનિવાર અને રવિવારે સ્પેશિયલ રેટથી ધાર્મિક પ્રવાસનું આયોજન કરવાનું ઠરાવવામાં આવે છે.”

 

AMC ના વિપક્ષ નેતા  શહેઝાદ ખાન પઠાણએ બજેટ અંગે શું કહ્યું?

શહેઝાદ ખાન પઠાણએ  બજેટની ટીકા કરતાં કહ્યું   AMTS નહિ પણ ભાજપની મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ છે.  AMTSને દર વર્ષે કરોડો રૂપિયા ખોટ આવી રહી છે. AMTSની અનેક વખત બેદરકારી સામે આવે છે. દર મહિને 5થી વધુ અક્સ્માત થઈ રહ્યા છે. જુઓ વિડિયોમાં વધુ શું કહ્યું?

 

 

 

આ પણ વાંચોઃ ખંભાતમાંથી ATS ઝડપેલા 100 કરોડ ડ્રગ્સ બાદ વધુ 50 કરોડનું ડ્રોમેડોલ પકડાયું, જાણો ક્યાં થતી સપ્લાઈ?

Related Posts

Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?
  • June 26, 2026

Jungleshwar Demolition Food Bill: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગત ફેબ્રુઆરી મહિનામાં થયેલું મેગા ડિમોલિશન એક તરફ હજારો પરિવારો માટે તેમના જીવનનો સૌથી કાળો અધ્યાય બનીને રહ્યું, તો બીજી તરફ આ જ…

Continue reading
Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાં નકલી બ્લડ પ્લાઝ્માના કરોડોના કથિત કારોબારનો પર્દાફાશ
  • June 26, 2026

Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે, જ્યાં કૅન્સર અને હીમોફીલિયા જેવા જીવલેણ રોગોની સારવાર માટે વપરાતા ‘પીળા બ્લડ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Indian Passport Citizenship: નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે? સરકારના પાસપોર્ટ અંગેના ‘યુ-ટર્ન’ થી સામાન્ય માણસ મૂંઝવણમાં.

  • June 26, 2026
  • 4 views
Indian Passport Citizenship: નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે? સરકારના પાસપોર્ટ અંગેના ‘યુ-ટર્ન’ થી સામાન્ય માણસ મૂંઝવણમાં.

NCERT Curriculum Controversy: ભણતર કે એજન્ડા? નાઝીવાદથી લઈને કૃષ્ણા સુધી, NCERT ના નવા ફેરફારો દ્વારા ઇતિહાસ અને વિચારધારાનું ‘ભગવાકરણ’?

  • June 26, 2026
  • 5 views
NCERT Curriculum Controversy: ભણતર કે એજન્ડા? નાઝીવાદથી લઈને કૃષ્ણા સુધી, NCERT ના નવા ફેરફારો દ્વારા ઇતિહાસ અને વિચારધારાનું ‘ભગવાકરણ’?

Ram Mandir Donation Scam: રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયે ‘નૈતિક આધાર’ પર આપ્યું રાજીનામું

  • June 26, 2026
  • 6 views
Ram Mandir Donation Scam: રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયે ‘નૈતિક આધાર’ પર આપ્યું રાજીનામું

Rajya Sabha: શું રાજ્યસભા હવે માત્ર એક ફરિયાદ કેન્દ્ર બની ગયું છે? ૧૧ વર્ષના આંકડા

  • June 26, 2026
  • 11 views
Rajya Sabha: શું રાજ્યસભા હવે માત્ર એક ફરિયાદ કેન્દ્ર બની ગયું છે? ૧૧ વર્ષના આંકડા

NMC HoD Rotation Controversy: તબીબી કોલેજોમાં HoDના 3 વર્ષના રોટેશન પ્લાન પર શિક્ષણ જગતમાં આક્રોશ! સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો મામલો

  • June 26, 2026
  • 12 views
NMC HoD Rotation Controversy: તબીબી કોલેજોમાં HoDના 3 વર્ષના રોટેશન પ્લાન પર શિક્ષણ જગતમાં આક્રોશ! સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો મામલો

Abhishek Manu Singhvi: કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ પક્ષપલટા વિરોધી કાયદા પર ઉઠાવ્યા ગંભીર સવાલો, કહ્યું- પક્ષ બદલનારોએ ફરી ચૂંટણી લડવી જોઈએ

  • June 26, 2026
  • 12 views
Abhishek Manu Singhvi: કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ પક્ષપલટા વિરોધી કાયદા પર ઉઠાવ્યા ગંભીર સવાલો, કહ્યું- પક્ષ બદલનારોએ ફરી ચૂંટણી લડવી જોઈએ