શિવસેનાએ સામનામાં કહ્યું- “હવે વિશ્વગુરૂના ફુગ્ગામાં હવા રહી નથી”

  • India
  • February 7, 2025
  • 0 Comments

શિવસેનાએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોને લઈને કેન્દ્ર વિરૂદ્ધ ફરીથી નિશાન સાંધ્યુ છે. પોતાના મુખપત્ર સામનામાં પ્રકાશિત સંપાદકીયમાં ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીને કહ્યું કે, જોકે કેન્દ્રની ભાજપા સરકાર પ્રતિદિવસ હિન્દુઓના રક્ષક હોવાનો દાવો કરે છે પરંતુ તે પડોસી દેશમાં થઈ રહેલા સતત હુમલાઓથી સમુદાયના સભ્યોની રક્ષા માટે કઈ કરી રહી નથી.

મુખપત્રમાં કહેવામાં આવ્યું છે કે, હાલમાં બાંગ્લાદેશમાં હિન્દુ સૌથી વધારે ભયમાં જીવી રહ્યાં છે. અસહાય અને હતાશ અવસ્થામાં તેઓ ભારત અને તેમના નેતાઓ સામે આશાસ્પદ નજરોથી જોઈ રહ્યાં છે. જોકે, નવી દિલ્હીમાં બેસેલ નેતૃત્વ ન તો હિન્દુત્વનો નારો બુલંદ કરી રહ્યાં છે અને ન 56 ઈંચની છાતીનો ખતરો બતાવી રહ્યાં છે. હિન્દુત્વ અને હિન્દુ ધર્મ તેમના માટે માત્ર રાજકીય સુવિધાઓનું સાધન છે.

સંપાદકીયમાં આગળ આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર માત્ર રાજનીતિ લાભ માટે હિન્દુઓનો ઉપયોગ કરે છે તથા વિદેશોમાં વસતા સમુદાયના સભ્યો પોતાને લાચાર અનુભવી રહ્યાં છે.

આ પણ વાંચો-  અમેરિકાથી ડિપોર્ટ થયેલા કયા ભારતીયોને ફરીથી જવું પડશે જેલ?

સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે, બાંગ્લાદેશ જેવા નાના દેશ શેખ હસીના (પદભ્રષ્ટ વડા પ્રધાન)ના પ્રત્યાપર્ણના વિરૂદ્ધ ભારતને ચેતવણી આપી રહ્યું છે. (વડાપ્રધાન નરેન્દ્ર) મોદીના મિત્ર ટ્રમ્પ તેમની ચેતવણી તેમની ચેતવણીને નજરઅંદાજ કરી રહ્યાં છે પરંતુ કેન્દ્ર સરકાર ચૂપ છે. વિશ્વગુરૂના ફુગ્ગામાં હવે હવા રહી નથી.

તેથી તેઓ ન તો અમેરિકામાં ભારતીયોની નોકરીઓ પર થઈ રહેલા કહેરને રોકી શકી રહ્યાં નથી ન તો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા સત હુમલાઓને… અને કહે છે કે તેઓ હિન્દુઓના રક્ષક છે.

પાચલા વર્ષે ઓગસ્ટમાં શેખ હસીનાને સત્તામાંથી હટાવ્યા પછી મુસ્લિમ બહુમતિવાળા બાંગ્લાદેશમાં લઘુમતિઓ વિરૂદ્ધ હિંસાની અનેક ઘટનાઓ સામે આવી હતી.

ડિસેમ્બર 2024માં વિદેશ મંત્રાલયે ખુલાસો કર્યો કે પડોશી દેશમાં હિન્દુઓના વિરૂદ્ધ હિંસાના 2200 કેસ થયા, ખાસ કરીને હસીનાના 16 વર્ષના શાસનના પતન પછી..

મોટા પ્રમાણમાં સરકાર વિરોધી પ્રદર્શનો વચ્ચે હસીના દ્વારા ભાગીને દિલ્હી આવી ગયા પછી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં ખુબ જ તણાવ આવી ગયો છે. મહંમદ યુનુસના નેતૃત્વવાળી વચગાળાની સરકારે પદભ્રષ્ટ નેતાને પ્રત્યાર્પિત કરવા માટે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે.

આ પણ વાંચો- ટ્રમ્પ ગેરકાયદેસર ભારતીયોને ડિપોર્ટ કરી શકે તો મોદી સરકાર 63 બાંગ્લાદેશીઓને કેમ ન હાંકી શકે?

Related Posts

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ
  • June 16, 2025

‘બોયફ્રેન્ડે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો’ બોયફ્રેન્ડે જ હત્યા કર્યાના આક્ષેપ હત્યારાનું પગેરું મેળવવાના પોલીસના પ્રયાસ Sheetal Simmi Chaudhary Murder Mystery: આજે 16 જૂને હરિયાણાની ઉભરતી મ્યુઝિક વિડિયો કલાકાર અને મોડેલ…

Continue reading
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી
  • June 16, 2025

India Census: કેન્દ્ર સરકારે ભારતની વસ્તીગણતરી કરવાની તારીખો જાહેર કરી દીધી છે. જોકે સરકારે પહેલા કહ્યું હતુ કે જાતિગત વસ્તી ગણતરી થશે. જો કે આજે બહાર પાડેલા જાહેરનામામાં જાતિગત વસ્તી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

  • June 16, 2025
  • 9 views
Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 15 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 12 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 11 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 26 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 20 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી