
દેશમાં વર્તમાન સમયમાં રાજકીય અરાજકતા ફેલાઈ ગઈ છે. સંસદમાં બંધારણના 75 વર્ષ ઉપરની ચર્ચામાં જ બંધારણના રચિયતા બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવે છે અને ત્યાર પછી તેમના અપમાનના વિરોધમાં ઉઠેલા અવાજને દબાવવા માટે વિપક્ષના મુખ્ય ચહેરા એવા રાહુલ ગાંધીને મર્ડરના આરોપી બનાવી દેવામાં આવે છે. આ બધી જ ઘટનાઓનું વિશ્વેલષણ અને ભાજપની કામ કરવાની રીત વિશે વિસ્તારપૂર્વકનો સચોટ તથ્યપૂર્ણ અહેવાલ ગુજરાતના સીનીયર પત્રકાર દિલીપ પટેલ સાથે મયુર જાની ઓફિશિયલ ઉપર તમે નીચેની લિંક ઉપર ક્લિક કરીને નિહારી શકો છો. આ અહેવાલ પંસદ આવે તો મયુર જાની ઓફિશિયલને સબ્સ્ક્રાઇબ કરીને વીડિયોને શેર કરી શકો છો. તે ઉપરાંત ધ ગુજરાત રિપોર્ટની યુ-ટ્યુબ ચેનલને પણ સબ્સક્રાઇબ કરીને લાઈક કરી શકો છો.







