BZની અપાર સફળતા પછી જલારામ ક્રેડિટ કો-ઓપરેટિવ લોન્ચ; 600 થાપણદારોને કરોડોનો ચૂનો

  • Gujarat
  • December 31, 2024
  • 0 Comments

રાજ્યમાં હાલ BZ ગ્રુપના કૌભાંડ ચર્ચા વિષય છે ત્યારે બીઝેટ ગ્રુપ જેવું પોરબંદરની એક જલારામ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી બનાવી તેમાં સાડા છસો જેટલા થાપણદારો ફસાવી કરોડોનુ ફુલેકુ ફેરવી નાખ્યુ છે. પોરબંદર ચોપડે થયેલી અરજીઓના આંકડા મુજબ 6 કરોડ સુધી કૌભાંડ પહોચ્યો છે. ત્રણ આરોપી પૈકી એક આરોપી પોરબંદર પોલીસે ધરપકડ કરી છે અને હજુ મુખ્ય આરોપી દંપતિ ફરાર છે. ગરીબ બચતમુડીના પૈસા ફુલેકુ ફેરવનાર આરોપી પકડવા માટે પોરબંદર પોલીસે ચક્રો ગતિમાન કરી દીધા છે.

પોરબંદર ખાતે રહેતા જયેશભાઈ દેવશીભાઈ વરવાડીયા નામના વ્યકિતએ સંજયભાઈ વિનોદરાય દાવડા તેમના પત્નિ સપનાબેન સંજયભાઈ દાવડા અને પુત્ર મનન સંજયભાઈ દાવડા સામે ફરીયાદ નોધાવી છે ફરિયાદ અનુસાર આરોપીઓએ અગાઉથી જ પુર્વ આયોજીત કાવતરૂ રચી પોરબંદર જલારામ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટી.લી. નામની સહકારી મંડળીના આશરે સાડા છસો જેટલા થાપણદારો તથા સભાસદો બનાવી તેઓને રાષ્ટ્રીયકૃત બેંક તથા અન્ય સંસ્થાઓ કરતાં ફીકસ ડીપોઝીટ તથા દૈનીક બચતની રકમ ઉપર ઉંચા દરે વ્યાજ આપવાની લોભામણી લાલચો આપી, થાપણદારો તથા સભાસદો પાસેથી ડીપોઝીટ તથા દૈનિક બચત તરીકે માતબર રકમ મેળવી હતી.

ફરીયાદી જયેશભાઇ 71 લાખ જેવી રકમ ગુમવી છે. પોરબંદર ચોપડે થયેલી અરજીઓના આંકડા મુજબ 6 કરોડ સુધી કૌભાંડ પહોચ્યો છે. જલારામ કો.ઓપરેટી પોરબંદર 600થી વધુ રોકાણ કારાઓ પૈસા રોક્યા છે.જેમાં શાકભાજી,સફાઇ કર્મચારી,દુકાનદાર,રેકડીધારક જેવા તમામ વર્ગ ધંધાર્થી અને નાના વ્યકિતએ જલારામ જલારામ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીમાં પૈસાનું રોકાણ કર્યુ હતુ. બીઝેટ ગ્રુપ જેવું જ પોરબંદરની જલારામ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીનું કૌભાંડ છે.

એક શક્યતા મુજબ પોરબંદરના લગભગ 3 હજાર જેટલા રોકાણ કારોએ જલારામ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીમાં પૈસાનું રોકાણ કર્યુ છે. એટલે પોરબંદરમા 6 કરોડનું નહી 10 કરોડથી વધુ ફુલેકુ સંજય દાવડા અને સપના દાવડા ફેરવી ભાગી ગયા છે. કેટલા રોકાણા કારો છે ? કુલ કેટલી રકમ ગઇ ? તે પોલીસ તપાસનો વિષય છે. હાલ તો આ કેસમાં આરોપી મનન દાવડા ધરપકડ કરી છે જ્યારે મુખ્ય આરોપી સંજય અને સપના દાવડા હજુ ફરાર છે.

Related Posts

Ahmedabad Fire NOC Bribery: તક્ષશિલા અને TRP ગેમ ઝોન પછી ફરી ફાયર સેફ્ટી પર સવાલ! અમદાવાદમાં ફાયર NOC કૌભાંડનો પર્દાફાશ
  • August 9, 2026

Ahmedabad Fire NOC Bribery: અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં થયેલા એક મોટા લાંચકાંડનો ભંડાફોડ થતાં સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ફાયર સેફટી વ્યવસ્થા અને તેની પારદર્શિતા અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે.…

Continue reading
Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
  • August 8, 2026

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi Student Protest RTI: RTIમાં મોટો ખુલાસો, દિલ્હી વિદ્યાર્થી આંદોલનમાં પેલેટ ગનથી ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ

  • August 12, 2026
  • 2 views
Delhi Student Protest RTI: RTIમાં મોટો ખુલાસો, દિલ્હી વિદ્યાર્થી આંદોલનમાં પેલેટ ગનથી ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ

Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

  • August 11, 2026
  • 4 views
Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

  • August 11, 2026
  • 5 views
Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

  • August 11, 2026
  • 6 views
Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

  • August 11, 2026
  • 7 views
NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

  • August 11, 2026
  • 7 views
Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ