Amirgarh: મંદિરમાં જ શરમજનક કૃત્ય, પુરુષ મહિલા બની મંદિરના બાથરૂમમાં ઘૂસ્યો

Amirgarh:  વિશ્વેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સમપાંચમના દિવસે ચોંકાવનારો બનાવ બન્યો. બનાસ નદીમાં સ્નાન કરીને મંદિર પરિસરના બાથરૂમમાં કપડાં બદલવા ગયેલી મહિલાઓ વચ્ચે એક શખ્સ મહિલાના વેશમાં ઘૂસી ગયો હતો. સતર્ક મહિલાઓએ તેને ઝડપી લીધો અને લોકોએ તેને પોલીસને સોંપી દીધો.

ભીડનો લાભ લઈને બાથરૂમમાં ઘૂસવાનો પ્રયાસ

સમપાંચમના દિવસે હજારો શ્રદ્ધાળુઓ બનાસ નદીમાં સ્નાન કરવા આવ્યા હતા. આ દરમિયાન એક શખ્સ મહિલાના વસ્ત્રો પહેરીને મહિલાઓના બાથરૂમમાં પ્રવેશવાનો પ્રયાસ કરતો ઝડપાયો. ભીડનો ફાયદો ઉઠાવીને તે બાથરૂમમાં ઘૂસવાની કોશિશમાં હતો, પરંતુ સજાગ મહિલાઓએ તેની ઓળખ કરી લીધી. ગુસ્સે ભરાયેલા લોકોએ તેને પકડીને માર માર્યો અને પછી અમીરગઢ પોલીસને હવાલે કર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો

હવે આવા લોકોએ મંદિર જેવી પવિત્ર જગ્યાને પણ બાકી ન રાખી કોઈ વ્યકિત ભગવાનવા સ્થાને આવું કામ કેવી રીતે કરી શકે. આવા શરમજનક કૃત્યથી ત્યાં ભેગાં થયેલા લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. અને તેમણે આ વ્યકિતને મંદિરમાં જ ધોઈ નાંખ્યો.

પોલીસે શરૂ કરી કાર્યવાહી

અમીરગઢ પોલીસના PI એસ. કે. પરમારે જણાવ્યું કે, વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ આવે છે. બનાસ નદીમાં સ્નાન કર્યા બાદ મહિલાઓ મંદિર પરિસરના બાથરૂમમાં કપડાં બદલે છે. આ દરમિયાન એક પુરુષે સ્ત્રીના વસ્ત્રો પહેરીને બાથરૂમમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. મહિલાઓને શંકા જતાં તેમણે પોલીસને જાણ કરી. પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

અહેવાલ : સુમન ડાભી

આ પણ વાંચો:

Bihar: રાહુલ ગાંધીના નારાની સમગ્ર બિહારમાં ગૂંજ, બસમાં મુસાફરો, ડ્રાઈવર અને કંડક્ટરે “નરેન્દ્ર મોદી – વોટ ચોર” ના લગાવ્યા નારા

UP News: ઝાડ પરથી થયો પૈસાનો વરસાદ! લોકો રુ. 500 રૂપિયાની નોટો લૂંટવા કરી પડાપડી

Jammu Kashmir Flood : વૈષ્ણોદેવી માર્ગ પર ભૂસ્ખલનમાં 30 લોકોના મોત, આજે પણ વાદળ ફાટવાનો ભય

Surat: ભાઈએ ત્રણ વર્ષના બાળકનું કર્યું અપહરણ, ટ્રેનના શૌચાલયની કચરાપેટીમાંથી મળી બાળકની લાશ!

UP News: પ્રયાગરાજમાં ગંગા નદી પર પુલના નિર્માણ દરમિયાન દુર્ઘટના, થાંભલાને લઈ જતી ટ્રકે મારી ગઈ પલ્ટી, કર્મચારીઓનું શું થયું?

That Critical Moment Of Crisis: કટોકટીની નિર્ણાયક પળ, આ માર્ગ પકડશો તો હારીને પણ જીતી જશો!

Related Posts

Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!
  • June 17, 2026

Morbi Farmers Hunger Strike: મોરબીના ખેડૂતો ફરી એકવાર અન્યાય સામે રસ્તા પર ઉતરી આવ્યા છે. જેતપર ગામે મળેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં ખેડૂતોએ સરકારી દમન અને કોર્પોરેટ કંપનીઓની દાદાગીરી સામે ‘આંદોલન…

Continue reading
Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!
  • June 17, 2026

Ahmedabad Congress Protest: અમદાવાદની ગલીઓ અને બજારોમાં આજે સામાન્ય જનતાનો અવાજ ગુંજ્યો હતો. વધતી જતી કમરતોડ મોંઘવારી અને તાજેતરમાં થયેલા નીટ (NEET) પેપર લીક કૌભાંડના વિરોધમાં અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UPSC Prelims 2026 માં મોટો વિવાદ, ૮૨ સવાલ કોચિંગ મટિરિયલમાંથી મળતા હોવાનો NSUI નો આરોપ

  • June 17, 2026
  • 2 views
UPSC Prelims 2026 માં મોટો વિવાદ, ૮૨ સવાલ કોચિંગ મટિરિયલમાંથી મળતા હોવાનો NSUI નો આરોપ

Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!

  • June 17, 2026
  • 6 views
Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!

Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

  • June 17, 2026
  • 5 views
Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

  • June 17, 2026
  • 11 views
Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

  • June 16, 2026
  • 12 views
Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

  • June 16, 2026
  • 9 views
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત