Amreli: દિલીપ સંઘાણીએ કરી પાછી પાની, SP ને ઉચ્ચારેલા શબ્દો પાછા ખેચ્યાં, જાણો સમગ્ર મામલો

Amreli Politics: અમરેલીમાં પોલીસ અને ભાજપા નેતાઓ વચ્ચે જબરજસ્ત વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે ઈફકોના ચેરમેન અને ભાજપા નેતાએ અમરેલી SP સંજય ખેરાત અંગે કરેલી ટીપ્પણી પાછી ખેંચી છે. સંઘાણીને વિપુલ દૂધાતનું સમર્થન કરવું ભારે પડ્યું છે. જાણવા મળી રહ્યું છે કે એક ફોન આવતા જ દિલીપ સંઘાણીએ યુટર્ન માર્યો છે. શું સંઘાણી અમરેલી પોલીસ પર આંગળ ચીંથી ભૂલ કરી બેઠાં? તેમણે કબૂલ્યું કે જિલ્લા પોલીસ વડા સંજય ખેરાત માટે જાહેર નિવેદન કરતા પૂર્વે વિગતોની સત્યતા ચકાસવાની જરૂર હતી.

પોલીસની પોલ ખોલનારા સંઘાણી  કેમ ફરી ગયા?

બે દિવસ પહેલા દિલીપ સંઘાણીએ SP “સંજય ખરાત” સામે ગંભીર આક્ષેપો બાદ નવો વળાંક આવ્યો છે. તેમણે વિપુલ દૂધાતના સમર્થનમાં આવ્યું કહ્યુ હતુ કે અમરેલી પોલીસ પર આક્ષેપ લગાવ્યા કે, દારૂ, રેતીના ખનન સહિતની પ્રવૃતિઓ પોલીસની રહેમ નજર હેઠળ ચાલી રહી છે. અમરેલીના SPએ ભાજપ કાર્યાલય બંધ કરવાની ધમકી આપી છે. દિલીપ સંઘાણીએ વધુમાં કહ્યું કે, આગામી સમય અમરેલીમાં જઈને હું પોલીસની પોલ ખોલીશ. તેમણે અમરેલી SP નો ઘેરાવો કરવાની પણ ચીમકી આપી હતી.

જો કે હવે એકાએક દિલીપ સંઘાણી ફરી ગયા છે. 2 જૂન, 2025ના રોજ, દિલીપ સંઘાણીએ તેમના આક્ષેપો પાછા ખેંચી લીધા, જાણવા મળી રહ્યું છે કે સંજય ખેરાતે સંઘાણીને ફોન કર્યો હતો અને કહ્યું હતુ કે તેમનું નિવેદન માહિતીદોષયુક્ત છે. દિલીપ સંઘાણીએ પોતાની ભૂલ કબુલીને જિલ્લા પોલીસ વડા સંજય ખેરાત માટે ઉચ્ચારેલા શબ્દો પાછા ખેચ્યાં હતા. તેમણે કહ્યું કે, મારે જિલ્લા પોલીસ વડા સંજય ખેરાત માટે જાહેર નિવેદન કરતા પૂર્વે વિગતોની સત્યતા ચકાસવાની જરૂર હતી. સંજય ખેરાત સાથે પણ આ બાબતે એકવાર વાત કરવાની જરૂર હતી. જો કે જેવો સંપર્ક થયો અને સ્પષ્ટતા થતા જ તેમના વિશે મે કરેલું નિવેદન પાછુ ખેંચુ છુ.

જો કે સવલા એ થઈ રહ્યા છે કે એસપીએ સંઘાણીને એવો તે શું પાઠ ભણવ્યો કે સંઘાણી તરત જ ફરી ગયા. અને પોતાની ભૂલ હોવાની કબૂલાત કરી. શું ચાલી રહ્યું છે અમરેલીના રાજકારણ!

પાયલ ગોટી મુદ્દે સંઘાણી

આ ઉપરાંત, અમરેલી લેટરકાંડ જેવા વિવાદોમાં પણ સંઘાણીનું નામ સંકળાયેલું હતું, જેમાં તેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને હાઈકોર્ટના નિવૃત્ત જજ દ્વારા તપાસની માંગ કરી હતી અને નાર્કો ટેસ્ટ માટે તૈયારી દર્શાવી હતી. આ બધા બનાવો દર્શાવે છે કે સંઘાણીની રાજકીય અને સહકારી નેતા તરીકેની સક્રિયતા અને વિવાદોમાં સંડોવણી તેમને ચર્ચામાં રાખે છે.

આ પણ વાંચો:

શું ખરેખર Jignesh Mevani ને કોંગ્રેસ છોડવા મજબૂર કરાઈ રહ્યા છે?, જાણો

Delhi: છોકરીએ મિત્રતા તોડતાં છરીથી રહેંસી નાખી, પેટ્રોલ છાંટી બાળવાનો પ્રયાસ

Surat: વરાછામાંથી કૂટણખાનાનો પર્દાફાશ, 6 ગ્રાહકો ઝડપાયા, જાણો વધુ

મોદીને G7 સમિટમાં આમંત્રણ નહીં, કેનેડાએ લગાવ્યો હતો હરદીપસિંહ નિજ્જરની હત્યાનો આરોપ

UP: મદરેસામાં મૌલવીએ બાળકી સાથે કર્યું ગંદુ કામ, સ્થાનિકો રોષે ભરાયા

Baghpat: ચાલુ ઝઘડાએ પોલીસ પહોંચી, યુવતી પોલીસ સામે પડી, ફોન છીનવી લીધો

પ્રખ્યાત ફિલ્મ દિગ્દર્શકનું 47 વર્ષની વયે નિધન, બસમાં બેઠાં બેઠાં જ દુનિયા છોડી | Vikram Sugumaran

LIC એ અદાણી પોર્ટ્સના કરોડોના બોન્ડ ખરીદ્યા, શું પોલીસીધારકોને નુકસાન થઈ શકે!

JEE Advanced Result: JEE એડવાન્સ્ડ પરિક્ષાનું પરિણામ જાહેર, આ પરિક્ષા શું છે?

Vadodara: નંદેસરીમાં બાળત્કારના ગુનામાં નાસતો ફરતો અનિરુધ્ધસિંહ ગોહિલ ઝડપાયો

Dahod: નવી પરણીને સાસરે ગયેલી 22 વર્ષિય યુવતીનું ભેદી સંજોગોમાં મોત, સાસરિયા ફરાર

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન Sheikh Hasina ની મુશ્કેલી વધી, ધરપકડ વોરંટ ઈશ્યૂ

બીજા પક્ષના નેતા પણ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતૂસો: Jignesh Mevani

રશિયા પર યુક્રેનનો સૌથી મોટો હુમલો, 40 રશિયન વિમાનોને તોડી પાડ્યા! | Russia-Ukraine War

પેરિસમાં PSG ની ચેમ્પિયન્સ લીગ જીત બાદ ભારે હિંસા, 81 લોકોની ધરપકડ

Related Posts

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
  • June 15, 2025

મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

Continue reading
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….
  • June 15, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ગટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના જાળવણીના દાવાને તુર્કીએ ફગાવી દીધો છે. તુર્કીએ કહ્યું કે તુર્કીએ ટેકનિક વિમાનના જાળવણીમાં સામેલ નથી. આ દરમિયાન અમેરિકાની NTSB…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 17 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ