અમદાવાદના વટવામાં મુસ્લિમોને કોના ઈશારે હેરાન કરવામાં આવી રહ્યાં છે?

  • અમદાવાદના વટવામાં મુસ્લિમોને કોના ઈશારે હેરાન કરવામાં આવી રહ્યાં છે?

અમદાવાદના વટવા વિસ્તારમાં મુસ્લિમોને હેરાન કરવામાં આવી રહ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં પવિત્ર રમજાન મહિનો ચાલી રહ્યો છે. આ વચ્ચે અમદાવાદના મુસ્લિમ વિસ્તાર વટવામાં રહેતા મુસ્લિમોને વિવિધ રીતે હેરાન કરીને તેમને ઉશ્કેરવામાં આવી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં ઉપર વાયરલ થયેલા એક વીડિયોમાં મહેદી સૈયદ નામનો વ્યક્તિ મીડિયાને જણાવી રહ્યો છે કે, વટવામાં મુસ્લિમો તરાબી (નમાાજ) પઢીને આવનારા લોકો ઉપર પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. તેમના પાસે ચાકુંની અણી ઉપર ખોટી-ખોટી ચીજો બોલાવવામાં આવે છે. ઘરો ઉપર પણ પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. અમે જ્યારે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા આવ્યા તો પોલીસ પણ નામ નોંધવાની જગ્યાએ અજાણ્યા વ્યક્તિઓ લખી રહી છે.

મહેદી સૈયદ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, દેવીપૂજક લોકો માસ્ક પહેરીને ટોપી પહેરીને નિકળતા લોકોને પથ્થર મારી રહ્યા છે અને અમારા ઘરો ઉપર પણ પથ્થર મારી રહ્યા છે. આ બધી હરકતોથી રમજાન મહિનામાં અન્ય મોટી ઘટના ન ઘટે તે માટે વટવામાં એક પોલીસ પોઈન્ટ આપવું જોઈએ, જેથી કરીને તે વિસ્તારનો માહોલ ખરાબ નથાય અને મહિલાઓ અને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

પ્રશ્ન તે છે કે, પોલીસ શું કરી રહી છે? અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા જેવી કોઈ ચીજ છે કે નહીં? તેમાંય વટવા પોલીસ કાર્યવાહી કરવાથી કેમ બચી રહી છે? શું વટવા પોલીસ કોઈ મોટી બબાલની રાહ જોઈ રહી છે? કે પછી વટવા પોલીસને ઉપરથી કોઈ ફોન આવેલો છે કે બબાલ થવા દો? શું આ હેરાનગતિ જાણિ-જોઈને કરવામાં આવી રહી છે? શું આ ઉશ્કેરણી રમખાણો કરાવવા માટે કરવામાં આવી રહી છે?

આમ પોલીસની કાર્યવાહી ઉપર અને અદ્રશ્ય શક્તિઓને લઈને અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. રમજાન મહિનામાં મુસ્લિમોને હેરાન કરવાનો શું અર્થ હોઈ શકે, તેમાંય પોલીસ કેમ નામજોગ એફઆઈઆર ન નોંધીને પોતાની ફરજ નિભાવવામાં આનાકૂની કરી રહી છે.

કોઈ અનિચ્છનિય ઘટના ઘટી તો તેની જવાબદારી વટવા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે લેશે ખરા? તેથી પોલીસે વટવામાં આતંક ઉભો કરનારા તત્વોને જેલના હવાલે કરીને તેમના સામે કડક પગલા ભરવા રહ્યાં. પવિત્ર રમજાન મહિનામાં મુસ્લિમ સમાજના લોકો શાંતિપૂર્વક ઈબાદત કરતાં હોય છે, તેમાંય રોડા નાંખવામાં આવે તો પછી લોકશાહી જેવું કશું રહે જ નહીં.

આ પણ વાંચો- અમેરિકા સરકારમાં પીએમ મોદીના મંત્રી પિયુષ ગોયેલને મળવા કેમ કોઈ તૈયાર નથી?

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 10 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત