Bihar: સાહેબ!, તમે 2005થી છો ને?, પ્રશ્ન સાંભળતા જ BJP નેતાએ કર્યો પત્રકાર પર હુમલો, પછી…

  • India
  • November 11, 2025
  • 0 Comments

Journalist Attacked in Bihar: બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનના બરાબર એક દિવસ પહેલા જ બિહાર ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદે એક પત્રકારનો હાથ મચકોડી કાઢી તેના પર હુમલો કર્યાનો એક વીડિયો ભારે વાયરલ થતાં નેતાની આ હરકત જોઈ લોકોમાં અનેક કોમેન્ટ ઉઠી છે તેઓ નેતા તરીકેની ગરિમા ચૂકતા લોકોમાં ટ્રોલ થયા હતા.

વિગતો મુજબ કટિહાર વિધાનસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર અને પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તારકિશોર પ્રસાદ એક ચૂંટણી કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા તે સમયે ત્યાં એક સ્થાનિક પત્રકારે તેમને ભાજપ-જેડીયુના 20 વર્ષના શાસનમાં કેટલા કામો થયા?તે અંગે સવાલ પૂછતા જ તેઓ ગુસ્સે થઈ ગયા હતા અને તેઓએ પત્રકારનો હાથ મચકોડ્યો હતો પછી તેના પર હુમલો કર્યો એટલું જ નહિ પણ નેતાના સાથીઓએ પણ પત્રકારને માર મારવા એક થઈ ગયા. પત્રકારે વધુમાં પૂછ્યું હતુ કે તમે 2005થી છો ને?. એટલામાં જ ભાજપ નેતાજી રોષે ભરાઈ ગયા હતા. પત્રકારનું માઈક પકડી હાથ મચકોડી કાઢ્યો હતો.  ત્યારબાદ તારકિશોર પ્રસાદે તેના અંગરક્ષકોને પત્રકારની અટકાયત કરવાનો અને તેને જેલમાં ધકેલી દેવા કહ્યું હતુ.

બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. કોંગ્રેસ નેતાએ કહ્યું કે આ ભાજપના વરિષ્ઠ નેતા અને બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદ છે. જેઓને પત્રકારે માત્ર એટલું પૂછ્યું, કે “મોદી-નીતીશ સરકારે 20 વર્ષમાં શું કર્યું છે?” પ્રશ્ન સાંભળીને, તારકિશોર પ્રસાદ ગુસ્સે થઈ ગયા, તેમણે પત્રકારનો માઇક પકડેલો હાથ મચકોડી હુમલો કર્યો.
આ ભાજપનું “જંગલ રાજ” છે – જ્યાં પ્રશ્નો પૂછવાને ગુનો માનવામાં આવે છે.

આરજેડીએ પણ તારકિશોર પ્રસાદનો આ વીડિયો પણ શેર કર્યો છે. આરજેડીએ લખ્યું છે કે, “જો તમે ભાજપના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદને ભાજપ અને નીતિશ કુમાર સરકારના કામ વિશે પૂછશો, જે 20 વર્ષથી સત્તામાં છે, તો તમને માર મારવામાં આવશે! બધો વાંક પત્રકારનો છે! શું તમને ખબર નથી કે મીડિયાનું એકમાત્ર કામ ભાજપ પાસેથી પૈસા લેવાનું અને તેની પ્રશંસા કરવાનું છે? “બધું બરાબર છે” કહેતા રહો! તમારી બધી પત્રકારત્વ 20 વર્ષ પહેલાની સરકાર પર કેન્દ્રિત કરો અને તમારા ખિસ્સા ભરતા રહો!”

આમ, આ ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી અને રાજકારણ ગરમાયુ હતું, લોકશાહીમાં મીડિયાને દરેક નેતાને પૂછવાનો હક્ક છે અને નેતા જવાબ આપવા માટે બંધાયેલા છે ત્યારે હવે મોબાઈલ યુગમાં નેતાઓ જનતા સામે ખુલ્લા પડી રહયા છે.

આ પણ વાંચો:

Bihar Election: ‘કાંડ થઈ રહ્યો છે’, સમસ્તીપુરમાં સ્ટ્રોંગ રુમમાં શંકાસ્પદ શખ્સોની હલચલ!, RJDએ વીડિયો કર્યો વાયરલ

Bihar Election: ‘સુરક્ષાકર્મીઓ કરી રહ્યા છે પક્ષપાત’, પપ્પૂ યાદવનો મતદાન કર્યા પછી આરોપ, ચૂંટણી અધિકારીએ શું કહ્યું?

PM Modi: સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતાં ‘વિશ્વગુરુ’ વધુ મોંઘા પડ્યા!, માત્ર પબ્લિસિટી માટે મિડિયાને રુ. 4,894 કરોડ ચૂકવ્યા, જુઓ વધુ ખૂલાસા

Gujarat politics: અબજો રૂપિયાનો ધૂમાડો છતા ગરીબીમાં વધારો! 560 ગરીબ કલ્યાણ મેળા પણ પરિણામ સૂન્ય?

 

  • Related Posts

    Ethanol Scam MP: મધ્યપ્રદેશમાં ઇથેનોલ સ્કેમ! સબસિડી, FCI અને ચોખાના ગોટાળાની સંપૂર્ણ કહાની
    • July 15, 2026

    Ethanol Scam MP: હાલના સમયમાં દેશમાં પેટ્રોલ સાથે એથેનોલ ભેળવવાની (બ્લેન્ડિંગ) પ્રક્રિયા પર મોટી ચર્ચાઓ ચાલી રહી છે. એક બાજુ ગ્રાહકો પોતાની ગાડીઓની માઈલેજ અને એન્જિનની સ્થિતિને લઈને ચિંતિત છે,…

    Continue reading
    Taj Mahal Allahabad HC: તાજમહેલ વિવાદના ષડયંત્રને મોદી સરકાર પણ નકારી ચૂકી છે, તો અલ્હાબાદ હાઈકોર્ટ કેમ ગંભીર?
    • July 15, 2026

    Taj Mahal Allahabad HC: તાજેતરમાં અલ્હાબાદ હાઈકોર્ટમાં તાજમહેલને લઈને દાખલ કરવામાં આવેલી એક અરજીએ દેશભરમાં નવી ચર્ચા જગાવી છે. આ અરજીમાં માંગ કરવામાં આવી છે કે તાજમહેલની તપાસ થવી જોઈએ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Ethanol Scam MP: મધ્યપ્રદેશમાં ઇથેનોલ સ્કેમ! સબસિડી, FCI અને ચોખાના ગોટાળાની સંપૂર્ણ કહાની

    • July 15, 2026
    • 2 views
    Ethanol Scam MP: મધ્યપ્રદેશમાં ઇથેનોલ સ્કેમ! સબસિડી, FCI અને ચોખાના ગોટાળાની સંપૂર્ણ કહાની

    Taj Mahal Allahabad HC: તાજમહેલ વિવાદના ષડયંત્રને મોદી સરકાર પણ નકારી ચૂકી છે, તો અલ્હાબાદ હાઈકોર્ટ કેમ ગંભીર?

    • July 15, 2026
    • 3 views
    Taj Mahal Allahabad HC: તાજમહેલ વિવાદના ષડયંત્રને મોદી સરકાર પણ નકારી ચૂકી છે, તો અલ્હાબાદ હાઈકોર્ટ કેમ ગંભીર?

    Adani US Bribery Case: ગૌતમ અદાણીને જજના બે સીધા સવાલ, 15 જુલાઈ સુધી જવાબ ફરજિયાત

    • July 15, 2026
    • 6 views
    Adani US Bribery Case: ગૌતમ અદાણીને જજના બે સીધા સવાલ, 15 જુલાઈ સુધી જવાબ ફરજિયાત

    Badrinath Temple Donation Theft: બદ્રીનાથ મંદિર દાન ચોરી કેસમાં મોટો વળાંક, મુખ્ય આરોપીની દેહરાદૂનથી ધરપકડ

    • July 14, 2026
    • 7 views
    Badrinath Temple Donation Theft: બદ્રીનાથ મંદિર દાન ચોરી કેસમાં મોટો વળાંક, મુખ્ય આરોપીની દેહરાદૂનથી ધરપકડ

    Global Oil Market માં ફરી તણાવ, IEA એ આપી નવી ચેતવણી

    • July 14, 2026
    • 9 views
    Global Oil Market માં ફરી તણાવ, IEA એ આપી નવી ચેતવણી

    India Health Research Policy: 2047 સુધી હેલ્થ રિસર્ચ પર 6 ગણો ખર્ચ કરશે ભારત, વૈજ્ઞાનિકોના મૂલ્યાંકનમાં મોટો ફેરફાર

    • July 14, 2026
    • 8 views
    India Health Research Policy: 2047 સુધી હેલ્થ રિસર્ચ પર 6 ગણો ખર્ચ કરશે ભારત, વૈજ્ઞાનિકોના મૂલ્યાંકનમાં મોટો ફેરફાર