bihar: પટનામાં ગાડીમાંથી મળ્યાં ભાઈ-બહેનના મૃતદેહ, 5થી 10 વર્ષની ઉંમરના બાળકો સાથે શું થયું?

  • India
  • August 16, 2025
  • 0 Comments

bihar: પટના શાસ્ત્રીનગર ઈન્દ્રપુરી વિસ્તારમાં 15 ઓગષ્ટના દિવસે ગાડીમાંથી બે બાળકોના મૃતદેહ આવ્યા, આ ઘટનાથી આખો વિસ્તાર હચમચી ગયો. આ બાળકો કોચિંગ કલાસ માટે જતાં હતાં. પણ તેઓ ઘરે પાછાં ન ફર્યા, આ ઘટનાએ સ્થાનિકોમાં ભય અને આઘાતનું વાતાવરણ ફેલાવ્યું છે.

પટનામાં ગાડીમાંથી મળ્યાં ભાઈ-બહેનના મૃતદેહ

 પ્રાપ્ત અહેવાલ મુજબ પટનામાં શાસ્ત્રીનગર થાના ક્ષેત્રના ઈન્દ્રપુરી વિસ્તારમાં બે બાળકો કોચિંગ ક્લાસ માટે નીકળયાં હતા,પણ તે ઘરે પાછા ન ફર્યા,પહેલા તો મામલો અપહરણનો લાગ્યો પરતું જયારે તેમના મૃતદેહ એક ગાડીમાંથી મળી આવ્યાં તો સૌ કોઈ હેરાન થઈ ગયાં,એક અજાણી ગાડીમાંથી બાળકોના મૃતદેહ મળવા કઈ સામાન્ય વાત નહોતી, આ વાતની જાણ પરિવારને થઈ તેમને પોલીસને જાણ કરી.

પોલીસ અને FSL ટીમની તપાસ

આ ઘટનાની જાણ થતાં જ પટના પોલીસ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ટીમ ઘટનાસ્થળે પહોંચી. પોલીસે મૃતદેહોને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યાં અને તપાસ શરુ કરી. FSL ટીમ પણ ઘટનાસ્થળે પુરાવા એકત્ર કરવા અને મૃત્યુના કારણોની તપાસ કરવા કામે લાગી.

પ્રાથમિક તપાસ અને પોલીસની કાર્યવાહી

બાળકોના મૃતદેહ ગાડીમાંથી મળ્યાં, પરતું મોતનું કારણ હજુ અક્કબંધ છે. પોલીસે આ ગંભીર ગુનાને નોંધી તપાસ શરુ કરી છે. FSL ટીમના અહેવાલ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે મૃત્યુંનું કારણ નક્કી કરવામાં આવશે.ઘટના પાછળ હત્યા, અકસ્માત,કે અન્ય કોઈ ષડયંત્ર છે તેની તપાસ ચાલી રહી છે. આ સિવાય ગાડીના માલિકની સંડોવણી અંગે પણ તપાસ થઈ રહી છે.માસૂમોના ગુનેગારો હજુ આઝાદ ઘૂમી રહ્યાં છે. પોલીસ બધાં જ પ્રયત્નો કરે છે. જેથી આ ઘટનાની હકીકત જલદીથી સામે આવી શકે.

સ્થાનિકોમાં ભયનો માહોલ

આ ઘટનાએ ઈન્દ્રપુરી અને આજુબાજુના વિસ્તારોમાં ભય અને અસુરક્ષાની લાગણી ઊભી કરી છે. બે બાળકોના મૃતદેહ મળવાની ઘટનાએ લોકોમાં આક્રોશ અને ચિંતા ફેલાવી છે. આ ઘટના બાળકોની સુરક્ષા અને સ્થાનિક વિસ્તારોમાં કાયદા- વ્યવસ્થા પર સવાલ ઉઠાવે છે.આવી ઘટનાઓ ખુલ્લેઆમ બની રહી છે. હવે બાળકોની સુરક્ષાનું શું?

બાળસુરક્ષા માટે સરકારે શું પગલાં લેવા ? 

આ ઘટનાથી સમજાય છે કે બાળકોની સુરક્ષા અને શહેરી વિસ્તારોની સલામતી માટે પગલાં લેવાં જરુરી છે. સરકારે તેના માટે વિચાર કરવો જોઈએ. આવી ઘટનાઓ રોકવા કડક પગલાં લેવામાં આવે, અને બાળકોની સુરક્ષા માટે વધુ સઘન નીતીઓ અને દેખરેખની વ્યવસ્થા ગોઠવવામાં આવે.આવા અપરાધોમાં અપરાધીઓને કડક સજા આપવી જોઈએ જેથી ફરીવાર આવી ઘટનાઓ સામે ના આવે.

આ પણ વાંચો 

Surendranagar: બસ સ્ટેન્ડ નજીક કોમ્પ્લેક્ષના ધાબા પરથી શંકાસ્પદ હાલતમાં મળી મહિલાની લાશ, પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસા

PM Modi on RSS: 75મા જન્મદિવસ પહેલા મોદીનો RSSને ખુશ કરવાનો પ્રયાસ? વિપક્ષ લાલઘૂમ

PM Modi on RSS: 75મા જન્મદિવસ પહેલા મોદીનો RSSને ખુશ કરવાનો પ્રયાસ? વિપક્ષ લાલઘૂમ

Kishtwar Cloudburst: કિશ્તવાડમાં આભ ફાટવાથી 60 લોકોના મોત અને 120 ઘાયલ, ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ

UP News: વારાણસીમાં ટ્રેનમાં બેસીને પોતાની બેનના ઘરે જતી યુવતીને અલ્તાફे છેતરી કર્યું આવું

Sofiya Qureshi-Vyomika Singh In KBC: આઝાદ ભારતમાં પહેલીવાર સેનાની વર્દી પહેરી ટીવીના મનોરંજક કાર્યક્રમમાં જવાની પરવાનગી આપતી મોદી સરકાર

 

  • Related Posts

    NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા
    • August 11, 2026

    NCAP Air Pollution: દેશમાં વધતા વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી નેશનલ ક્લીન એર પ્રોગ્રામ (NCAP) હેઠળ છેલ્લા કેટલાક વર્ષોમાં હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો…

    Continue reading
    Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ
    • August 11, 2026

    Sonia Gandhi: કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના કાર્યકાળ અને તેમની રાજકીય છબીને લઈને વિસ્તૃત લેખ લખતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર તીખો પ્રહાર કર્યો છે.…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

    • August 11, 2026
    • 2 views
    NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

    Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

    • August 11, 2026
    • 4 views
    Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

    UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?

    • August 11, 2026
    • 4 views
    UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?

    Start-Up Politics India: ભારતીય રાજકારણમાં ‘સ્ટાર્ટઅપ પોલિટિક્સ’નો ઉદય? પ્રશાંત કિશોર, વિજય અને અન્નામલાઈ નવા રાજકીય મોડલના ચહેરા બન્યા

    • August 11, 2026
    • 8 views
    Start-Up Politics India: ભારતીય રાજકારણમાં ‘સ્ટાર્ટઅપ પોલિટિક્સ’નો ઉદય? પ્રશાંત કિશોર, વિજય અને અન્નામલાઈ નવા રાજકીય મોડલના ચહેરા બન્યા

    VB-G RAM-G Employment: નવી VB-G RAM-G યોજના પર સવાલો, પ્રથમ જ મહિને ગ્રામિણ રોજગારમાં લગભગ 50% ઘટાડો

    • August 11, 2026
    • 10 views
    VB-G RAM-G Employment: નવી VB-G RAM-G યોજના પર સવાલો, પ્રથમ જ મહિને ગ્રામિણ રોજગારમાં લગભગ 50% ઘટાડો

    Jharkhand JPSC Paper Leak: ઝારખંડ ભરતી કૌભાંડમાં મોટો ધડાકો, 15 ઉમેદવારો પાસેથી લાખોની ઉઘરાણી, પૂર્વ ચેરમેન ઝડપાયા

    • August 11, 2026
    • 11 views
    Jharkhand JPSC Paper Leak: ઝારખંડ ભરતી કૌભાંડમાં મોટો ધડાકો, 15 ઉમેદવારો પાસેથી લાખોની ઉઘરાણી, પૂર્વ ચેરમેન ઝડપાયા