જમ્મુ કાશ્મીરમાં બોમ્બ બ્લાસ્ટ; બે ભારતીય જવાન શહીદ એક ગંભીર ઈજાગ્રસ્ત

  • India
  • February 11, 2025
  • 0 Comments
  • જમ્મુ કાશ્મીરમાં બોમ્બ બ્લાસ્ટ; બે ભારતીય જવાન શહીદ એક ગંભીર ઈજાગ્રસ્ત

જમ્મુ કાશ્મીરમાં LoC પાસે આઈઈડી બ્લાસ્ટ થતાં સેનાના બે ભારતીય જવાનો શહીદ થઈ ગયા છે. જ્યારે એક જવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જેની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર, મંગળવાર બપોરે અંદાજિત 3:30 વાગ્યે જમ્મુ જિલ્લાના ખૌર વિસ્તારના બટ્ટલમાં એલઓસી પાસે IED બ્લાસ્ટ થયો હતો.

આ બોમ્બ બ્લાસ્ટમાં ત્રણ જવાન ઈજાગ્રસ્ત થઈ ગયા હતા, જેમને સેના હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન બે જવાનના મોત થયા, જ્યારે એકની હાલત ગંભીર છે.

આ પણ વાંચો-અનિલ અંબાણીની રિલાયન્સ કેપિટલને મળ્યો નવો માલિક; IIHLને હસ્તગત કરવાની મળી મંજૂરી

અધિકારીઓના જણાવ્યા અનુસાર, અખનૂર સેક્ટરમાં LoC નજીક સેનાના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન આતંકવાદીઓએ IED બ્લાસ્ટ કર્યો. જેની ઝપેટમાં ત્રણ સૈનિક આવી ગયા. હુમલાની ઘટના બાદ સેનાના વધુ જવાનો પહોંચ્યા અને ઈજાગ્રસ્ત જવાનોને હોસ્પિટલ પહોંચાડીને આતંકવાદીઓની શોધખોળ હાથ ધરી છે.

Related Posts

Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ
  • August 11, 2026

Sonia Gandhi: કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના કાર્યકાળ અને તેમની રાજકીય છબીને લઈને વિસ્તૃત લેખ લખતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર તીખો પ્રહાર કર્યો છે.…

Continue reading
UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?
  • August 11, 2026

UPI Merchant Charge: સંસદે સોમવાર, 10 ઑગસ્ટે ‘કરાધાન તથા અન્ય કાયદા (સંશોધન) વિધેયક, 2026’ને અંતિમ મંજૂરી આપી દીધી છે. આ વિધેયક હેઠળ કેન્દ્ર સરકારને ભવિષ્યમાં કેટલાક યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

  • August 11, 2026
  • 2 views
Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?

  • August 11, 2026
  • 3 views
UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?

Start-Up Politics India: ભારતીય રાજકારણમાં ‘સ્ટાર્ટઅપ પોલિટિક્સ’નો ઉદય? પ્રશાંત કિશોર, વિજય અને અન્નામલાઈ નવા રાજકીય મોડલના ચહેરા બન્યા

  • August 11, 2026
  • 7 views
Start-Up Politics India: ભારતીય રાજકારણમાં ‘સ્ટાર્ટઅપ પોલિટિક્સ’નો ઉદય? પ્રશાંત કિશોર, વિજય અને અન્નામલાઈ નવા રાજકીય મોડલના ચહેરા બન્યા

VB-G RAM-G Employment: નવી VB-G RAM-G યોજના પર સવાલો, પ્રથમ જ મહિને ગ્રામિણ રોજગારમાં લગભગ 50% ઘટાડો

  • August 11, 2026
  • 9 views
VB-G RAM-G Employment: નવી VB-G RAM-G યોજના પર સવાલો, પ્રથમ જ મહિને ગ્રામિણ રોજગારમાં લગભગ 50% ઘટાડો

Jharkhand JPSC Paper Leak: ઝારખંડ ભરતી કૌભાંડમાં મોટો ધડાકો, 15 ઉમેદવારો પાસેથી લાખોની ઉઘરાણી, પૂર્વ ચેરમેન ઝડપાયા

  • August 11, 2026
  • 10 views
Jharkhand JPSC Paper Leak: ઝારખંડ ભરતી કૌભાંડમાં મોટો ધડાકો, 15 ઉમેદવારો પાસેથી લાખોની ઉઘરાણી, પૂર્વ ચેરમેન ઝડપાયા

RSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ

  • August 11, 2026
  • 13 views
RSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ