Cheteshwar Pujara Retirement: ચેતેશ્વર પૂજારાએ કરી નિવૃત્તિની જાહેરાત, કેમ અચાનક જ સુવર્ણ કારકિર્દી પર લગાવી બ્રેક?

  • Sports
  • August 24, 2025
  • 0 Comments

Cheteshwar Pujara Retirement:ટીમ ઈન્ડિયાના અનુભવી ખેલાડી ચેતેશ્વર પૂજારાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. પૂજારા લાંબા સમયથી ટેસ્ટ ટીમ ઈન્ડિયાની બહાર હતો. આ અનુભવી ખેલાડીએ સોશિયલ મીડિયા પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જેમાં તેણે એક ભાવનાત્મક નોંધ લખીને ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહ્યું હતું.

સોશિયલ મીડિયા પર લખી ભાવનાત્મક પોસ્ટ

ચેતેશ્વર પૂજારાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું કે “ભારતીય જર્સી પહેરીને, રાષ્ટ્રગીત ગાતી વખતે અને મેદાન પર ઉતરતી વખતે તમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરતી વખતે – તેનો સાચો અર્થ શબ્દોમાં વર્ણવવો અશક્ય છે. પરંતુ જેમ તેઓ કહે છે, દરેક સારી વસ્તુનો અંત આવવો જ જોઇએ, અને અપાર કૃતજ્ઞતા સાથે મેં ભારતીય ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. તમારા બધાના પ્રેમ અને સમર્થન બદલ આભાર!”ભારતીય જર્સી પહેરીને, રાષ્ટ્રગીત ગાતી વખતે, અને મેદાન પર ઉતરતી વખતે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરતી વખતે – તેનો ખરેખર અર્થ શું છે તે શબ્દોમાં વર્ણવવું અશક્ય છે. પરંતુ જેમ તેઓ કહે છે, બધી સારી વસ્તુઓનો અંત આવવો જ જોઇએ, અને અપાર કૃતજ્ઞતા સાથે મેં તમામ પ્રકારના …

છેલ્લે ક્યારે આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી?

ચેતેશ્વર પૂજારાને ઘણા સમયથી ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવી રહ્યો ન હતો. પસંદગીકારોનું ધ્યાન હવે નવા અને યુવા ખેલાડીઓ પર કેન્દ્રિત છે. પૂજારાએ પોતાની છેલ્લી ટેસ્ટ મેચ 7 જૂન 2023 ના રોજ રમી હતી. પૂજારાએ પોતાની છેલ્લી મેચ ઓસ્ટ્રેલિયા સામે ઓવલ ખાતે રમી હતી. આ મેચમાં તેમનું પ્રદર્શન ખાસ નહોતું. પૂજારાએ આ મેચની પહેલી ઇનિંગમાં 14 રન અને બીજી ઇનિંગમાં 27 રન બનાવ્યા હતા.

આવી હતી પૂજારાની કારકિર્દી

ચેતેશ્વર પૂજારાએ ટીમ ઈન્ડિયા માટે103 ટેસ્ટ અને ૫ વનડે રમી છે. તેમણે 103 ટેસ્ટમાં બેટિંગ કરતા 7195 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમનો શ્રેષ્ઠ સ્કોર 206 રન રહ્યો છે. પૂજારાએ ટેસ્ટમાં 19 સદી, 35 અડધી સદી અને 3 બેવડી સદી ફટકારી છે. આ સિવાય પૂજારાએ વનડેમાં માત્ર 51રન બનાવ્યા છે.

આ પણ વાંચો:

Mumbai: અનિલ અંબાણી ફરી મુશ્કેલીમાં ઘેરાયાં, છેતરપિંડીના કેસમાં ED બાદ CBIના દરોડા

Uttarakhand: ચમોલીમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ,ઘરોમાં ઘૂસી ગયો કાટમાળ

Amit shah on SIR : શું અમિત શાહ પાસે ટાઈમ મશીન છે? લોકો કેમ ઉડાવી રહ્યા છે મજાક?

Rajasthan: હોસ્ટેલની ડરાવની હકીકત, પથારી ભીની કરનારા બાળકો સાથે આવો વ્યવહાર

UP: આજના યુગમાં પણ વૃદ્ધ દંપતીનો અનોખો પ્રેમ, 72 વર્ષની પત્ની પતિને બચાવવા માટે નહેરમાં કૂદી પડી

  • Related Posts

    IND vs NZ : T20 વર્લ્ડ કપમાં ભારતે ત્રીજી વખત વિશ્વ વિજેતાનો ખિતાબ હાંસલ કરી ઇતિહાસ સર્જ્યો !
    • March 9, 2026

    IND vs NZ: અમદાવાદમાં ઘર આંગણે રમાયેલ ICC T20 વર્લ્ડ કપ 2026 ફાઈનલમાં ભારતે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. ભારતે રવિવારે (8 માર્ચ) ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ઈતિહાસ સર્જ્યો…

    Continue reading
    India vs New Zealand Final: આજે અમદાવાદમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ જંગ! કોણ બનશે ચેમ્પિયન? જાણો
    • March 8, 2026

    India vs New Zealand Final: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 2026 T20 વર્લ્ડ કપ ક્રિકેટનો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મુકાબલો થવા જઈ રહ્યો છે,ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

    • March 19, 2026
    • 3 views
    Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

    Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

    • March 19, 2026
    • 4 views
    Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

    Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

    • March 18, 2026
    • 3 views
    Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

    BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

    • March 18, 2026
    • 5 views
    BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

    NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

    • March 18, 2026
    • 4 views
    NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

    PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

    • March 18, 2026
    • 7 views
    PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!