Mumbai: અનિલ અંબાણી ફરી મુશ્કેલીમાં ઘેરાયાં, છેતરપિંડીના કેસમાં ED બાદ CBIના દરોડા

  • India
  • August 23, 2025
  • 0 Comments

Mumbai: આજે સવારે 7 વાગ્યાથી સીબીઆઈ અનિલ અંબાણીના ઘરે દરોડા પાડી રહી છે. 7 થી 8 સીબીઆઈ અધિકારીઓ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. ED પછી હવે CBI 17,000 કરોડ રૂપિયાના બેંક છેતરપિંડીના કેસમાં અનિલ અંબાણી સાથે સંકળાયેલા સ્થળોએ શોધખોળ કરી રહી છે.17,000 કરોડ રૂપિયાના બેંક છેતરપિંડીનો કેસ નોંધાયો છે.

અનિલ અંબાણીના ઘરે દરોડા

ED પછી હવે CBIએ ઘર સહિત અન્ય સ્થળોએ રેડ પાડી, રૂ. 2000 કરોડની લોન છેતરપિંડીનો કેસ અનિલ અંબાણી અને તેમની કંપની આર કોમ (રિલાયન્સ કમ્યુનિકેશન્સ) વિરુદ્ધ એસબીઆઈ અને કેનેરા બેંકે જે પ્રકારના નિર્ણયો લીધા તે આ બેંકોની કાર્યશૈલી પર સવાલ ઊભા કરી રહ્યા છે .

આજે સવારે 7 વાગ્યાથી સીબીઆઈ અનિલ અંબાણીના ઘરે દરોડા પાડી રહી છે. 7 થી 8 સીબીઆઈ અધિકારીઓ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. ED પછી હવે CBI 17,000 કરોડ રૂપિયાના બેંક છેતરપિંડીના કેસમાં અનિલ અંબાણી સાથે સંકળાયેલા સ્થળોએ શોધખોળ કરી રહી છે.

કંપનીઓ વચ્ચે નાણાંની આપ-લે સંબંધિત દસ્તાવેજોની શોધ

સૂત્રોનું કહેવું છે કે સીબીઆઈ તપાસમાં અનિલ અંબાણીના ઘર અને બેંક લોન કેસ સંબંધિત અન્ય સ્થળોએ દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. સીબીઆઈ યસ બેંક અને અનિલ અંબાણીની કંપનીઓ વચ્ચે નાણાંની આપ-લે સંબંધિત દસ્તાવેજો શોધી રહી છે.

અનિલ અંબાણીના 6 સ્થળોએ દરોડા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)દ્વારા ઉદ્યોગપતિની તેમના ગ્રુપ કંપનીઓ સામે કથિત રીતે કરવામાં આવેલા કરોડો રૂપિયાના અનેક બેંક લોન છેતરપિંડીના કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ કર્યાના થોડા અઠવાડિયા પછી આ દરોડા પાડવામાં આવ્યા હતા. CBI એ અનિલ અંબાણીના 6 સ્થળોએ દરોડા પાડ્યા છે SBI એ 13 જૂન, 2025 ના રોજ આ કેસને “છેતરપિંડી” તરીકે વર્ગીકૃત કર્યો હતો

નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું હતું આવુ

નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ ગયા મહિને લોકસભામાં એક લેખિત જવાબમાં આ સમગ્ર મામલાની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે બેંકે RBI ને છેતરપિંડીનો રિપોર્ટ મોકલ્યો છે અને CBI માં ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. હવે CBI એ ઔપચારિક કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.

Related Posts

NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ
  • June 17, 2026

NEET exam fraud: NEET-UG જેવી દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા ફરી એકવાર વિવાદોના વંટોળમાં છે, પરંતુ આ વખતે ખતરો માત્ર પેપર લીક પૂરતો સીમિત નથી. વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની…

Continue reading
UPSC Prelims 2026 માં મોટો વિવાદ, ૮૨ સવાલ કોચિંગ મટિરિયલમાંથી મળતા હોવાનો NSUI નો આરોપ
  • June 17, 2026

UPSC Prelims 2026: સંઘ લોક સેવા આયોગ (UPSC) ની સિવિલ સેવા પરીક્ષા, જેને દેશની સૌથી પ્રતિષ્ઠિત અને પારદર્શક માનવામાં આવે છે, તે હવે એક ગંભીર વિવાદના વંટોળમાં ફસાઈ ગઈ છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ

  • June 17, 2026
  • 2 views
NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ

UPSC Prelims 2026 માં મોટો વિવાદ, ૮૨ સવાલ કોચિંગ મટિરિયલમાંથી મળતા હોવાનો NSUI નો આરોપ

  • June 17, 2026
  • 5 views
UPSC Prelims 2026 માં મોટો વિવાદ, ૮૨ સવાલ કોચિંગ મટિરિયલમાંથી મળતા હોવાનો NSUI નો આરોપ

Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!

  • June 17, 2026
  • 9 views
Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!

Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

  • June 17, 2026
  • 5 views
Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

  • June 17, 2026
  • 11 views
Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

  • June 16, 2026
  • 14 views
Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ