surat: અમદાવાદની ઘટના જોતા લેવાયો મોટો નિર્ણય, શિક્ષણ સમિતિના ચુસ્ત આદેશ

surat: દેશમાં શાળાઓમાં વધતી જતી દુર્ઘટનાઓને અને અપરાધીક બનાવોને ધ્યાનમાં લઈને શિક્ષણ સમિતિ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં અમદાવાદ સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીએ છરી મારીને બીજા વિદ્યાર્થીને મારી નાંખ્યો ,આવો બનાવ ભવિષ્યમાં ન બને તેથી આ નિર્ણયની ફરજ પડી છે,હવે દરેક શાળાઓએ આ નિર્ણયનું કરવું પડશે પાલન.

વિદ્યાર્થીઓની સલામતી જાળવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા નવી સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. હવે તમામ શાળાઓએ પોતાના પરિસરમાં વિદ્યાર્થીઓ માટે સલામતીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા કાર્યવાહી કરવી પડશે. દરેક શાળમાં સ્કૂલ બેગ ચકાસણી કરવામાં આવશે. બાળકોની સલામતી માટે શિસ્ત સમિતિની રચના કરવા આદેશ અપાયો.સમિતીમાં આચાર્ય, શિક્ષકની સાથે સાથે વિદ્યાર્થી પ્રતિનિધી તરીકે મોનિટર અથવા જીએસનો સમાવેશ કરાશે,રમતગમતના મેદાન અને આવવા જવા દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષાનું ધ્યાન સમિતિ રાખશે.

વાલીઓ પણ સ્કૂલબેગ ચેક કરશે

દરેક શાળાના વિદ્યાર્થીઓની સુરક્ષા માટે વાલીઓને બેગ ચેક કરવા આદેશ આપવામાં આવશે, પોતાના બાળકોના બેગ ચેક કર્યા પછી જ તેમને સ્કુલમા મોકલાશે, શાળામાં અનિચ્છનીય ઘટના ન બને એટલે ત્યાં પણ બેગની ચકાસણી કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ સ્કૂલ બેગમાં કોઈપણ પ્રકારના હથિયાર કે ઈજા પહોંચાડે તેવી સામ્રગી સાથે લાવી શકશે નહીં આ વાતનું ધ્યાન શાળાએ પણ રાખવું પડશે, જો આ નિયમોનું પાલન ન થાય તો શાળા પર પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

વિદ્યાર્થીઓની સુરક્ષા શિક્ષકોની જવાબદારી

હાલ અમદાવાદમાં બનેલી ઘટનામાં શિક્ષકોની પણ બેદરકારી સામે આવી છે, જેથી હવે શિક્ષણ સમિતિએ આદેશ કર્યા છે કે વિદ્યાર્થીઓની સલામતીની સંપૂર્ણ જવાબદારી શાળાના આચાર્ય અને શિક્ષકોની રહેશે. તમામ શાળાઓએ આ સૂચનાનું પાલન ચૂસ્તપણે કરવાનું રહેશે અને તેમાં બેદરકારી કોઈપણ સંજોગોમાં ચાલશે નહીં.

Related Posts

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

  • June 19, 2026
  • 3 views
Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 7 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 5 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 10 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

  • June 18, 2026
  • 12 views
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

  • June 18, 2026
  • 9 views
Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ