Gujarat: ‘સાધુ-સંતોએ સરહદ પર જવું પડે તે પહેલા સરકાર જાગે’

  • Gujarat
  • April 28, 2025
  • 0 Comments

Pahalgam terror attack Protests in Gujarat: પહેલગામ હુલમાનો ઠેર ઠરે વિરોધ થઈ રહ્યો છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલામાં 26 લોકોના મોત થયા છે. ત્યારે આ હુમલાનો જબરજસ્ત ગુજરાતમાં વિરોધ થઈ રહ્યો છે. અંબાજી, માણસા, પાલનપુરમાં લોકોએ આતંકી કૃત્યોનો વિરોધ કર્યો છે. વિજાપુર, છોટાઉદેપુર જેવા શહેરોએ સ્વયંભૂ બંધ પાળી લોકોએ વિરોધ કર્યો છે.

સાધુ-સંતો, ભક્તો રોડ પર ઉતરી પાકિસ્તાનનો વિરોધ કરી રહ્યા છે. રોડ પર પાકિસ્તાનનો ઝંડો બાનાવી સખત વિરોધ કરી રહ્યા છે. લોકો માગ કરી રહ્યા છે સરકાર પાકિસ્તાનને જવાબ આપે. તેની વિરુધ્ધ કડકમાં કડક પગલાં ભરે. આ હુમલાની સાધુ સંતોએ પણ સખત ટીકા કરી છે. બનાસકાંઠાના પાલનપુરમાં સ્વામી રાજેંદ્રીગિરી મહારાજે ચેતવણી આપી હતી કે, જો સરકાર આતંકીઓને વહેલી તકે જવાબ નહીં આપે તો સંતો-મહંતો બોર્ડર પર પહોંચશે.

વધુમાં કહ્યું જે આતંકવાદને સાથ આપે છે તેમની દુકાનમાંથી માલ ન ખરીદવો જોઈએ. આર્થિક બહિષ્કાર કરવો જોઈએ.

અમદાવાદમાં આતંકી હુમલાનો વિરોધ

Gujarat

પહેલગામ હુમલા બાદ અમદાવાદમાં પણ આતંકવાદનો સખત વિરોધ જોવા મળ્યો છે. અમદાવાદના અંજલી ચાર રસ્તા પાસે બ્રિજની નીચે સ્થાનિકો દ્વારા પહેલગામ હુમલાના વિરોધમાં રોડ ઉપર પાકિસ્તાનનો ધ્વજ પેઇન્ટ કરવામાં આવ્યો છે. સ્થાનિકોએ ધ્વજ પેઇન્ટ કરીને નીચે પાકિસ્તાન મુર્દાબાદ લખ્યું હતું. લોકોએ પાકિસ્તાનના ધ્વજ પર ચઢીને સૂત્રોચાર કર્યા હતા, એટલું જ નહીં લોકોએ પાકિસ્તાનના ધ્વજને જુતા પણ માર્યા હતા. દિવસ દરમિયાન આ ધ્વજ દોરેલો હોવાથી લોકો પણ વાહન તેના પરથી લઈને જતા હતા.

આ પણ વાંચોઃ

ભારતે પાકિસ્તાનની કઈ YOUTUBE ચેનલો પર પ્રતિબંધ મૂક્યો? યાદી જુઓ

Surat: 23 વર્ષિય શિક્ષિકા 11 વર્ષિય બાળક સાથે ભાગી, ટુર પેકેજ પણ બુક કરાવ્યું, ટ્રેનમાં બેસી ફરાર

Gondal: કથીરિયા અને ગણેશ જાડેજાના ઝઘડાનું મૂળ શું છે?, ભાજપાનો રોલ કેટલો?

આટલાં વર્ષોથી ગુજરાત પોલીસ ઘુષણખોરોને કેમ પકડતી નહોતી? આદેશ નહોતો, કે ઈચ્છા નહોતી?

બધી પાર્ટીના લોકો આવ્યા પણ મોદીજી ના આવ્યા, આ શરમની વાત: Mallikarjun Kharge

Telangana: પત્રકારત્વની કથળેલી સ્થિતિને લઈ ચર્ચા, લોકોનો મિડિયા પર ભરોસો કેમ ઘટ્યો?

Related Posts

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
  • June 15, 2025

મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

Continue reading
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….
  • June 15, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ગટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના જાળવણીના દાવાને તુર્કીએ ફગાવી દીધો છે. તુર્કીએ કહ્યું કે તુર્કીએ ટેકનિક વિમાનના જાળવણીમાં સામેલ નથી. આ દરમિયાન અમેરિકાની NTSB…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ