Gujarat: વાતાવરણ પલટો!, 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે, 4 દિવસ વરસાદની શક્યતા

Gujarat Unseasonal Rain: હાલ ગુજરાતમાં ગરમીનો માહોલ જામ્યો છે. ત્યાર આ વચ્ચે હવે ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે. ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. આજથી 4 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી ખેડૂતો પણ ચિંતમાં મૂકાયા છે.

31 માર્ચથી 3 એપ્રિલ સુધી માવઠાની શક્યતા છે. પવન સાથે હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી છે. 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. કેટલાંક વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી શકે છે. ચાર દિવસની કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

કઈ તારીખે કયા જીલ્લામાં કમોસમી વરસાદ પડી શકે?

  • આજે 31 માર્ચે નર્મદા, તાપી, ડાંગમાં વરસાદ પડવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠું થઈ શકે છે.
  • 1 એપ્રિલે અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી નર્મદા, છોટા ઉદેપુર, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં કમોસમી વરસાદ પડી શકે છે.
  • 2 એપ્રિલે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, આણંદ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ માવઠાની શકયતા છે.
  • 3 એપ્રિલે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી જીલ્લામાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.

ખેડૂતાના પાક અને કેરીને નુકસાન થઈ શકે

આ સમયે ઉનાળાની ઋતુમાં ઘઉં, ચણા, જીરું જેવા રવિ પાકોની લણણી ચાલી રહી હોય છે અથવા પૂર્ણ થઈ ગઈ હોય છે, પરંતુ જો પાક હજુ ખેતરમાં હોય અથવા લણણી પછી ખુલ્લામાં સૂકવવા મૂક્યો હોય, તો આવો અચાનક વરસાદ તેને નુકસાન પહોંચાડી શકે છે. ભીનાશથી પાક બગડી શકે છે, ગુણવત્તા ઘટી શકે છે અને બજારમાં તેની કિંમત પર અસર થઈ શકે છે.
ઉપરાંત, કેરી જેવા ફળોનો પાક હાલ વિકાસના તબક્કામાં છે. કમોસમી વરસાદ અને ગાજવીજને કારણે કેરીના ફળો ખરી પડવાની શક્યતા રહે છે, જે ખેડૂતો માટે મોટું નુકસાન થઈ શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં, જ્યાં કેરીનું ઉત્પાદન વધુ થાય છે, ત્યાં આની અસર વધુ જોવા મળી શકે છે. જોકે, આ વરસાદથી ગરમીમાં થોડી રાહત મળી શકે છે .

 

આ પણ વાંચોઃ  Ahmedabad: પોલીસે જપ્ત કરેલા સહિત 35 વાહનો બળીને રાખ, ઓઢવ બ્રિજ નીચે વાહનોમાં આગ

આ પણ વાંચોઃ Kheda: દેશને એક કરનાર સરદાર પટેલની 6 વીઘા જમીન કોણે હડપી લીધી? કોર્ટે શું આપ્યો ચૂકાદો!

આ પણ વાંચોઃ  Godhra: ચૈત્રના પ્રથમ નોરતે ગોધરાના શિવ મંદિરમાં તોડફોડ, ચોરીને આપ્યો અંજામ, વાંચો વધુ

આ પણ વાંચોઃ Banaskantha: અમદાવાદમાંથી રિક્ષા ચોરી કરી બનાસકાંઠામાં વેચતો શખ્સ ઝડપાયો!

Related Posts

Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?
  • June 26, 2026

Jungleshwar Demolition Food Bill: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગત ફેબ્રુઆરી મહિનામાં થયેલું મેગા ડિમોલિશન એક તરફ હજારો પરિવારો માટે તેમના જીવનનો સૌથી કાળો અધ્યાય બનીને રહ્યું, તો બીજી તરફ આ જ…

Continue reading
Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાં નકલી બ્લડ પ્લાઝ્માના કરોડોના કથિત કારોબારનો પર્દાફાશ
  • June 26, 2026

Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે, જ્યાં કૅન્સર અને હીમોફીલિયા જેવા જીવલેણ રોગોની સારવાર માટે વપરાતા ‘પીળા બ્લડ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP Brahmin Politics: ઉત્તર પ્રદેશમાં બદલાતા રાજકીય સમીકરણો, શું બ્રાહ્મણ વોટ બેંકમાં સેંધ મારી શકશે સમાજવાદી પાર્ટી?

  • June 28, 2026
  • 4 views
UP Brahmin Politics: ઉત્તર પ્રદેશમાં બદલાતા રાજકીય સમીકરણો, શું બ્રાહ્મણ વોટ બેંકમાં સેંધ મારી શકશે સમાજવાદી પાર્ટી?

Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!

  • June 28, 2026
  • 6 views
Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!

Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય

  • June 28, 2026
  • 10 views
Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય

Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

  • June 27, 2026
  • 6 views
Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

  • June 27, 2026
  • 7 views
Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

  • June 27, 2026
  • 9 views
Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા