3 lakh people died in Gujarat due to pollution: એર પોલ્યુશનથી 3 લાખ લોકોના મોત માટે સરકાર જવાબદાર!હૃદય રોગ વધ્યા!

3 lakh people died in Gujarat due to pollution:રાજ્યમાં ધીરે ધીરે દિલ્હી સમકક્ષ પ્રદૂષણ વધી રહ્યું છે અને પ્રદૂષિત હવાથી ગુજરાતમાં લગભગ 3 લાખ લોકોના મોત થઈ ચૂક્યા છે એ માટે સરકાર જવાબદાર છે કારણકે તે માટે જોઈએ તેવા આયોજનબદ્ધ નક્કર પગલાં ભરાયા નથી.

પ્રદૂષણ નાથવા પાછળ 6 વર્ષ માં 567 કરોડનો ખર્ચ થયો છે જેમાં એકલા અમદાવાદમાં જ 425 કરોડ થયો છે એ ખર્ચ સરેરાશ 100 કરોડ જેટલો ગણી શકાય પણ સરવાળે પૈસાનો માત્ર ધુમાડો જ કહી શકાય કેમકે કોઈ નક્કર પરિણામ દેખાતું નથી પ્રદૂષણથી થતા મોત અંગે મરનારને પણ તેના કારણોની ખબર હોતી નથી તે હદે રોગોના ભોગ બની લોકો મોતને ભેટે છે રાજ્યમાં વધતા પ્રદૂષણે નાગરિકોની ચિંતા વધારી દીધી છે. ઔદ્યોગિક એકમો અને સતત વધતા વાહનોને કારણે રાજ્યના અમદાવાદ સહિતના મુખ્ય શહેરોનો એર ક્વોલીટી ઇન્ડેક્સ જોખમી સપાટીએ પહોંચ્યો છે.જેમાં મેટ્રો સીટી સિવાય ટાઉન કક્ષાના શહેરો પણ પ્રદૂષણથી બાકાત નથી.

દક્ષિણ ગુજરાતના ચીખલી,સંઘપ્રદેશ દમણમાં પણ પ્રદૂષણનો ગ્રાફ ઊંચો ગયો છે.અમદાવાદ,ભરૂચ,અંકલેશ્વર સહિત સુરતમાં પણ ચિંતાજનક પ્રદૂષણ છે,ભાવનગરમાં પણ પ્રદૂષણનો ગ્રાફ ઉપર ગયો છે.આ સિવાય રાજ્યના ગોધરા સહીતના નાના નાના ટાઉન,સીટી પણ બાકાત નથી,હવામાં રહેલા પ્રદૂષકોમાં PM2.5, PM10, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ મુખ્ય છે,આ તમામમાં PM2.5 સૌથી વધુ ખતરનાક માનવામાં આવે છે.

આ કણોનું કદ 2.5 માઇક્રોમીટર અથવા તેનાથી પણ નાનું હોય છે. તેમનું કદ એટલું સૂક્ષ્મ હોય છે કે તે શ્વાસ દ્વારા સીધા આપણા ફેફસામાં અને ત્યાંથી લોહીના પ્રવાહમાં ભળી શકે છે. આને કારણે હૃદયરોગ, શ્વસનતંત્રના રોગો અને અન્ય ગંભીર બીમારીઓ થવાનું જોખમ અનેકગણું વધી જાય છે.

જ્યારે એર ક્વોલીટી ઇન્ડેક્સ 150 થી વધી જાય છે, ત્યારે તે સામાન્ય નાગરિકો માટે, ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે શ્વાસ લેવામાં તકલીફ ઉભી કરી શકે છે અને ચિંતાની વાત એ છે કે ગ્રાફ ઘણો વધુ છે અને ઘણી વખત આંકડા સાચા બતાવતા નહિ હોવાથી સત્ય બહાર આવી શકતું નથી અને અનેક રોગોના લોકો શિકાર બની રહયા છે ત્યારે The Gujarat report માં પ્રદૂષણ અંગેની ચર્ચા કરવા સિનિયર પત્રકાર શ્રી દિલીપભાઈ પટેલ સાથે પર્યાવરણ ક્ષેત્રે છેલ્લા 22 વર્ષથી જોડાયેલા MSH શેખ જોડાઈ ગયા છે જેઓ પર્યાવરણ અંગે બહોળો અનુભવ ધરાવે છે અને અધિકારીઓ સાથે રહીને લાઇઝિંગનું કામ પણ સંભાળે છે તેઓ પાસેથી રાજ્યમાં ગંભીર સમસ્યા બનતા જઈ રહેલા પ્રદૂષણ મામલે ચર્ચા અહીં પ્રસ્તુત છે, નિહાળો LIVE ચર્ચા

આ પણ વાંચો: 

Rohtak Basketball Player Death: ભંગાર થઈ ગયેલા બે હેવી બાસ્કેટ પોલ તૂટતા બે આશાસ્પદ ખેલાડીઓના મોત!

Imran Khan Killed in Jail:શુ ઈમરાન ખાનની જેલમાં હત્યા થઈ ગઈ છે?રહસ્ય ઘેરું બન્યું!વાંચો,શુ છે હકીકત!

Rally in support of Jignesh Mevani: હવે,મેવાણીના સમર્થનમાં રસ્તા ઉપર ઉતર્યા લોકો,ભાજપની ‘હાય હાય’બોલાવી!ગુજરાતને નશામુક્ત કરવા ઉઠી માંગ

Comedian Kunal Kamra: કોમેડિયન કુણાલ કામરાની ટી-શર્ટ પર કૂતરો અને ‘RSS’ની છબીએ જગાવ્યો વિવાદ! કોમેડિયન શુ કહેવા માંગે છે?

Prohibition will not be implemented in Gujarat: કૉંગ્રેસનો હર્ષ સંઘવીને ટોણો,’અદાણી પોર્ટ ઉપર ડ્રગ્સ ઉતરે છે તેનું કઈક કરો!’અમારી સામે સિસ્ટમનો ઉપયોગ ન કરો!

Related Posts

Gujarat Farmers Protest History: ૨૫ વર્ષથી ખેડૂતો પર અત્યાચાર, મોદી રાજમાં અનેક આંદોલનો
  • June 16, 2026

Gujarat Farmers Protest History: છેલ્લા ૩૦ વર્ષોથી ગુજરાત ખેડૂતોના વિરોધના સૂત્રો અને ટ્રેક્ટર રેલીઓના ઘોંઘાટથી ગુંજી રહ્યું છે. તાજેતરમાં ગાંધીનગરમાં જે રીતે ખેડૂતોએ ટ્રેક્ટર સાથે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો, તે…

Continue reading
Bharuch BJP Internal Conflict: ભાજપના ભરૂચમાં ઝઘડાનો વારસો, ભાજપનું ભરૂચ ભાંગી રહ્યું છે
  • June 16, 2026

Bharuch BJP Internal Conflict: ભાજપના ભરૂચમાં ઝઘડાનો વારસો, ભાજપનું ભરૂચ ભાંગી રહ્યું છે દિલીપ પટેલ અમદાવાદ, 16 જૂન 2026 ધારાસભ્ય ડો દર્શના દેશમુખના પિતા ચંદુ દેશમુખ ચાર વખત ભરૂચના સાંસદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

  • June 16, 2026
  • 1 views
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 7 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

  • June 16, 2026
  • 10 views
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

  • June 16, 2026
  • 10 views
Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

  • June 16, 2026
  • 6 views
BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

India Soft Power Paradox: કોવેક્સિન, યુપીઆઈ અને ચંદ્રયાનની સફળતા છતાં વૈશ્વિક સાયન્સ સોફ્ટ પાવરમાં ભારતને યોગ્ય સ્થાન કેમ નથી મળતું?

  • June 16, 2026
  • 7 views
India Soft Power Paradox: કોવેક્સિન, યુપીઆઈ અને ચંદ્રયાનની સફળતા છતાં વૈશ્વિક સાયન્સ સોફ્ટ પાવરમાં ભારતને યોગ્ય સ્થાન કેમ નથી મળતું?