‘અમને છેડશો તો અંજામ ખતરનાક હશે!’, ભારતની ધરતી પરથી તાલિબાની નેતા અમીર ખાન મુત્તાકીએ પાકિસ્તાનને આપી ધમકી! | Taliban Threat Pakistan

  • India
  • October 12, 2025
  • 0 Comments

 Taliban Threat Pakistan: પાકિસ્તાને અફઘાનિસ્તાન ઉપર સ્ટ્રાઈક કરતા હવે તાલિબાન ગુસ્સે ભરાયું છે તહરીક-એ-લબ્બૈક (TLP) અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ હવે સયુંકત રીતે પાકિસ્તાન સામે શાહબાઝ શરીફ અને અસીમ મુનીરની સરકારો સામે મોરચો ખોલી દીધો છે.

દરમિયાન ભારતની મુલાકાતે આવેલા અફઘાનિસ્તાનના વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકીએ ભારતની ધરતી પરથી પાકિસ્તાનને માપમાં રહેવા કડક ચેતવણી આપી છે.

તાલિબાનના વિદેશ મંત્રીની ભારત મુલાકાતથી પાકિસ્તાન એટલું ગુસ્સે છે કે તેણે મુત્તકી પહોંચ્યા તે જ રાત્રે કાબુલ પર હવાઈ હુમલો કર્યો. પાકિસ્તાની સૂત્રો કહે છે કે આ હુમલામાં પાકિસ્તાનના સૌથી મુખ્ય દુશ્મન, ટીટીપી નેતા નૂર વાલી મહેસુદને નિશાન બનાવવામાં આવ્યો હતો. આ હુમલા બાદ, તાલિબાનના સંરક્ષણ મંત્રાલયે તીવ્ર પ્રતિક્રિયા આપી પાકિસ્તાનને ગંભીર પરિણામોની ધમકી આપી હતી.

દરમિયાન,ભારતની મુલાકાતે આવેલા વિદેશ મંત્રી મુત્તકીએ પાકિસ્તાનને સીધી ચેતવણી આપી હતી,અને તેને અફઘાન લોકોની ધીરજની કસોટી ન લેવા કહ્યું હતું.

મુત્તકીએ કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં કોઈ બળ કામ લાગતું નથી અને જો પાકિસ્તાન આ સમજી શકતું ન હોય તો તેણે યુનાઇટેડ સ્ટેટ્સ, રશિયા અને નાટોને પૂછવું જોઈએ કે અફઘાનિસ્તાનને છેડવાથી અંજામ શુ આવી શકે?

સાથેજ તાલિબાનના વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકીની મુલાકાત ઉપરાંત અફઘાનિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીરનર ભારતનો હિસ્સો ગણાવવાના નિવેદનથી પાકિસ્તાન તાલિબાન સામે રોષે ભરાયું છે.

પાકિસ્તાનની નારાજગી જમ્મુ અને કાશ્મીરને ભારતના ભાગ ગણાવવા મામલે છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ઇસ્લામાબાદમાં અફઘાન રાજદૂત સમક્ષ આ નિવેદનનો સખત વિરોધ કર્યો છે.

આ સિવાય દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સમાં અફઘાન વિદેશ પ્રધાન મુત્તાકીની પાકિસ્તાન અને આતંકવાદ પરની ટિપ્પણી પર પણ પાકિસ્તાને નારાજગી વ્યક્ત કરી છે.

આ પણ વાંચો:

America-China: અમેરિકાએ ચીન પર 130 ટકા ટેરીફ ઝીંકતા ભારતીય નિકાસકારોને થશે મોટો ફાયદો!: FIEOનો રિપોર્ટ

Politics: ભાજપ ફરી હિંદુ- મુસ્લીમનો તડકો લગાવા માંગે છે!, કેમ છે બિહારમાં કપરાં ચઢાણ?, જુઓ વીડિયો

Gujarat Politics: ગુજરાત ભાજપના ગઢને લૂણો લાગી ચૂક્યો છે?, આંતરીક ડખ્ખાઓની ઘટનાઓ વચ્ચે આઠ ભાજપીઓએ કોંગ્રેસનો ખેસ પહેર્યો!

Nadiad: ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે મારામારી ઘટના બાદ રાજુ રબારીએ કોંગ્રેસનો હાથ છોડ્યો, કેસરિયો ધારણ કર્યો

Related Posts

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!
  • October 26, 2025

Maharashtra: મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં એક ભયાનક ઘટના પ્રકાશમાં આવી છે. અંધેરા ગામમાં માસૂમ જોડિયા દીકરીઓનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ગામના એકાંત વિસ્તારમાં અઢી વર્ષની જોડિયા…

Continue reading
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!
  • October 26, 2025

Delhi :  દિલ્હીમાં છઠ પૂજા પહેલા, યમુના નદીની સફાઈ અને તેના પાણીની ગુણવત્તા અંગે રાજકીય યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે ત્યારે બિહાર ચૂંટણીઓ ટાણે પ્રધાનમંત્રી મોદી પાણીની શુદ્ધતાની ગેરંટી માટે ડૂબકી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 2 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 1 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 2 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 10 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

Gujarat politics: અબજો રૂપિયાનો ધૂમાડો છતા ગરીબીમાં વધારો! 560 ગરીબ કલ્યાણ મેળા પણ પરિણામ સૂન્ય?

  • October 26, 2025
  • 7 views
Gujarat politics: અબજો રૂપિયાનો ધૂમાડો છતા ગરીબીમાં વધારો! 560 ગરીબ કલ્યાણ મેળા પણ પરિણામ સૂન્ય?

Rajasthan: ગુજરાતના યાત્રાળુંઓને બંધક બનાવતી રાજસ્થાનની સરકાર, અમિત ચાવડા બરાબરના ગર્જ્યા

  • October 26, 2025
  • 25 views
Rajasthan: ગુજરાતના યાત્રાળુંઓને બંધક બનાવતી રાજસ્થાનની સરકાર, અમિત ચાવડા બરાબરના ગર્જ્યા