Politics: ભાજપ ફરી હિંદુ- મુસ્લીમનો તડકો લગાવા માંગે છે!, કેમ છે બિહારમાં કપરાં ચઢાણ?, જુઓ વીડિયો

Amit Shah Politics:  અનેક પેંતરા કરી ચૂંટણી જીતતી ભાજપ સરકારને બિહાર વિધાનસભા ચૂંટણી જીતવું મુશ્કેલ બન્યું છે. તે ઘણા રાજ્યમાં હિંદુ-મુસ્લીમનું રાજકારણ રમે છે. જો કે લોકો જાગૃત થતાં આ મુદ્દે લોકો વોટ આપવાના નથી. તેમ છતાં અમિત શાહ દૈનિક જાગરણના એક કાર્યક્રમમાં એક એવું નિવેદન આપ્યું છે જેનાથી હિંદુ-મુસ્લીમ વચ્ચે વૈમનસ્ય ફેલાઈ તેવા પ્રયાસ કર્યા. શાહે ત્યાં એકાએક વિભાજનની વાત કરી, મુસલમાનની વસ્તી વધારાનો ઉલ્લેખ કર્યો. તેમણે સ્વીકાર્યું કે સરહદ સુરક્ષા કેન્દ્ર સરકારની જવાબદારી છે. જોકે તેમણે ઘૂસણખોરો ક્યાં જાય છે અને તેમને કોણ આશ્રય આપે છે તે અંગે પણ પ્રશ્ન ઉઠાવ્યો. જોકે આ પ્રશ્નનો જવાબ પણ તેમની સરકાર પાસે જ હોવો જોઈએ. કારણ કે મોદી સરકાર પાસે કેટલા ઘૂસણખોરોને પાછા મોકલ્યા તેના આંકડા નથી.

અહીં અમિત શાહે પોતાની ગાડી રિવર્સ લીધી અને ફરી એકવાર હિંદુ મુસલમાનનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે પ્રયત્ના કર્યા કે કઈ રીતે હિંદુ-મુસ્લીમ વચ્ચે વૈમન્સય વધે. જો કે અમિત શાહને લોકો સારી રીતે જાણી ગયા છે. જેથી લોકો તેમની વાત પણ ભરોસો ઓછો કરી રહ્યા છે. કારણ કે મોદીએ વ્યક્તિ દીઠ 15 લાખ આપવાની વાતને શાહે ઝૂમલો ગણાવ્યો હતો.

બીજી બાજુ અપઘાનીસ્તાનની તાલિબાન સરકાર દિલ્હીમાં આવી પ્રેસ કોન્ફરન્સ કરી ગઈ. જેમાં મહિલા પત્રકારો સહિત મહિલા અધિકારીઓને પ્રવેશ ના આપ્યો. જોકે તેમ છતાં મોદી સરકાર ચૂપ રહી. ત્યારે સવાલ થાય છે કે શું ભાજપને માત્ર હિંદુ-મુસ્લીમ કરી ચૂંટણી જીતવામાં જ રસ છે?, વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ ગોળ-ગોળ જવાબ આપ્યા ના આરોપ લાગ્યા છે.

તાલિબાનના આ વર્તન કોંગ્રેસે ભેદભાવ ગણાવ્યુ. કોંગ્રેસના પ્રવક્તા શમા મોહમ્મદે વાંધો ઉઠાવતા કહ્યું, “આપણી ભૂમિ પર મહિલાઓ સામે ભેદભાવનો એજન્ડા રાખનારા તેઓ કોણ છે?”

જુઓ આજ મુદ્દે વધુ ચર્ચા વીડિયોમાં

આ પણ વાંચો:

 Bihar: બિહારમાં ભાજપને ઝટકો,ધારાસભ્ય મિશ્રી લાલ યાદવે પાર્ટીમાંથી આપ્યું રાજીનામુ!

Chhattisgarh: અમિત શાહે આપ્યો લોકોને ભરોસો, કહ્યું નક્સવાદીઓ વિકાસને નહીં રોકી શકે, નક્સવાદને ખતમ કરવાની આપી દીધી તારીખ!

Nadiad: ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે મારામારી ઘટના બાદ રાજુ રબારીએ કોંગ્રેસનો હાથ છોડ્યો, કેસરિયો ધારણ કર્યો

 Kheda: નડિયાદ કલેકટર કચેરીમાં જન્મનો દાખલો કઢાવવા ધક્કા ખાતી મહિલા રડી, ખેડા જીલ્લો શરમમાં મૂકાયો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

  • June 19, 2026
  • 1 views
NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

  • June 19, 2026
  • 5 views
India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

  • June 19, 2026
  • 10 views
Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

  • June 19, 2026
  • 7 views
TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

  • June 19, 2026
  • 8 views
Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

  • June 19, 2026
  • 16 views
Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!