Jamnagar: એક જ પરિવારના 3 સભ્યો હૃદયરોગનો શિકાર, ત્રણ દિવસમાં જ છવાયો ભયનો માહોલ

  • Gujarat
  • September 3, 2025
  • 0 Comments

Jamnagar: જામનગર જિલ્લાની ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી, જયાં ત્રણ દિવસના ગાળામાં જ હૃદયરોગના હુમલાથી એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા, તેમાં બે વૃદ્ધ ભાઈઓનો સમાવેશ, ઘટનાથી ગામના લોકોમાં ભયનો માહોલ છવાયો છે.

લોકોમાં શોકની લાગણી ફેલાઈ

આ ઘટનામાં લતીપર ગામમાં પટેલ પરિવારના ત્રણ સભ્યોના હૃદયરોગના હુમલાને કારણે મોત થયા છે.આ ઘટનાથી પરિવારજનો અને ગામના લોકોમાં શોકની લાગણી ફેલાઈ છે. એક સ્થાનિક નેતાએ આ ઘટનાની માહિતી આપી. ત્રણ દિવસના ટૂંકા ગાળામાં એક જ પરિવારના ત્રણ સભ્યોના હૃદયરોગથી મોત થવાની ગામમાં ભયનું વાતાવરણ છે.

ત્રણ જ દિવસમાં 3 સભ્યો મૃત્યું પામ્યા

જામનગરની આ ઘટનામાં શનિવારે ગંડુભાઈ નાથા રામાણી (85), અશ્વિન છગન રામાણી (45) બંનેના મોત થયાં તો સોમવારે અર્જન નાથા રામાણી (74)નું પણ મોત થયું જોકે આ ઘટના ખૂબજ વિચારવા જેવી છે કે ત્રણ જ દિવસમાં પરિવારમાંથી 3 સભ્યો એક જ કારણે મૃત્યું પામ્યા.

હૃદયરોગમાં ચિંતાજનક વધારો

હાલ દેશમાં અને રાજયમાં હૃદયરોગના જીવલેણ હુમલાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. મોટા પ્રમાણમાં લોકો તેની ચપેટમાં આવી રહ્યાં છે. અને આ રોગ હવે યુવાનોને પણ શિકાર બનાવી રહ્યો છે.

અહેવાલ: સુમન ડાભી

આ પણ વાંચો:

 Jharkhand: ચોરીની શંકામાં મહિલા સાથે દુરવ્યવહાર, સેન્ડલની માળા પહેરાવી ગામમાં ફેરવી

Uttarakhand: હાઈકોર્ટ જતા અધિકારીઓની કાર પર પડ્યો મોટો પથ્થર, માત્ર 1 સેકન્ડ જીવ લઈ લેત

Japanese Protest: ‘જાપાનમાંથી ગેરકાયદેસર રહેતાં લોકોને બહાર કાઢો!’, મસ્કે આપ્યો ટેકો

Tejashwi Yadav Dance Video: પટના મરીન ડ્રાઇવ પર તેજસ્વી યાદવનો ડાન્સ, કહયું- “હું મોદીજીને પણ નચાવું છું”

Punjab AAP MLA Arrested: દુષ્કર્મના આરોપી AAP ધારાસભ્ય પોલીસ કસ્ટડીમાંથી ફરાર, પોલીસ પર કર્યો ગોળીબાર

Gujarat Rain Forecast: ગુજરાતના 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, જાણો તમારા વિસ્તારમાં કેવું હશે વાતાવરણ?

Related Posts

Ahmedabad: અમદાવાદમાં સ્થાનિકોનું વિરોધ પ્રદર્શન રસ્તો બ્લોક કરતાં ટ્રાફિક જામ
  • September 3, 2025

Ahmedabad: ચોમાસું શરુ થતાં જ લોકોની સમસ્યાઓ બહાર આવવા લાગે છે. કોઈ જગ્યાએ રસ્તાની, કયાંક પાણી નિકાલની, તો કયાંક પુલની આ બધી સમસ્યાઓ વધતીને વધતી જાય છે. પણ તંત્રની આંખો…

Continue reading
Surat: એક જ રાતમાં 8 ગણેશ પંડાલમાં ચોરી કેવી રીતે થઈ?
  • September 3, 2025

Surat Ganesh Pandal Robbery: વડોદરામાં ઈંડાકાંડ થયા બાદ સુરતમાં ગણેશ પંડોલોમાં ચોરીની ઘટનાઓ બની છે. સુરતના મહીધરપુરા વિસ્તારમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. જેણે સ્થાનિક લોકોમાં રોષ અને અસંતોષ ફેલાવ્યો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gangster Arun Gawli: ગેંગસ્ટર 17 વર્ષ પછી જેલમાંથી બહાર, જાણો શું હતો અપરાધ?

  • September 3, 2025
  • 6 views
Gangster Arun Gawli: ગેંગસ્ટર 17 વર્ષ પછી જેલમાંથી બહાર, જાણો શું હતો અપરાધ?

PM Modi: વિદેશમાં ઠહાકા અને દેશમાં રોદણાં, મોદીએ પોતાની જ માતાના નામે કર્યું માર્કેટિંગ?

  • September 3, 2025
  • 8 views
PM Modi: વિદેશમાં ઠહાકા અને દેશમાં રોદણાં, મોદીએ પોતાની જ માતાના નામે કર્યું માર્કેટિંગ?

Kanhaiya Kumar: કેવી ગાળો, કોણે બોલી?, કનૈયાએ તો ગોદી મિડિયાની બોલતી બંધ કરી દીધી, જુઓ વીડિયો

  • September 3, 2025
  • 24 views
Kanhaiya Kumar: કેવી ગાળો, કોણે બોલી?, કનૈયાએ તો ગોદી મિડિયાની બોલતી બંધ કરી દીધી, જુઓ વીડિયો

Argument to the Supreme Court: સુપ્રીમકોર્ટને રાજયસરકારે કરી દલીલ, ન્યાયતંત્ર કોઈ રામબાણ ઈલાજ નથી

  • September 3, 2025
  • 20 views
Argument to the Supreme Court: સુપ્રીમકોર્ટને રાજયસરકારે કરી દલીલ, ન્યાયતંત્ર કોઈ રામબાણ ઈલાજ નથી

Rahul Gandhi-PM Modi: રાહુલ- મોદી વચ્ચે આટલો ફરક, મોદી જેવું બનવું છે ખુબ જ મુશ્કેલ

  • September 3, 2025
  • 10 views
Rahul Gandhi-PM Modi: રાહુલ- મોદી વચ્ચે આટલો ફરક, મોદી જેવું બનવું છે ખુબ જ મુશ્કેલ

Jamnagar: એક જ પરિવારના 3 સભ્યો હૃદયરોગનો શિકાર, ત્રણ દિવસમાં જ છવાયો ભયનો માહોલ

  • September 3, 2025
  • 18 views
Jamnagar: એક જ પરિવારના 3 સભ્યો હૃદયરોગનો શિકાર,  ત્રણ દિવસમાં જ છવાયો ભયનો માહોલ