Junagadh : વિસાદરમાં જીત બાદ ગોપાલ ઇટાલિયાએ ‘જવાહર ચાવડા ઝિંદાબાદ’ના નારા લગાવ્યા

Junagadh: આજે કડી અને વિસાવદર પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. પરિણામમાં કડીમાં ભાજપની અને વિસાવદરમાં આપની ઐતિહાસિક જીત થઈ છે જ્યારે કોંગ્રેસની બંન્ને બેઠક પર કારમી હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસ પોતાની ડિપોઝીટ પણ બચાવી શકી નથી. ત્યારે આજે જ્યારે ગોપાલ ઈટાલિયા પોતાની જીતનો જશ્ન મનાવી રહ્યા ત્યારે તેમણે અને તેમના સમર્થકોએ ‘જવાહર ચાવડા ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા.

 ભાજપની હારમાં પૂર્વ મંત્રીની ભૂમિકા છે? 

આમ જુનાગઢ ભાજપમાં આંતરિક ડખો છે. ત્યારે ભાજપ પાસેથી વિસાવદરની સીટ જવાનું કારણ જવાહર ચાવડાની નારાજગી છે કે કેમ?શું ભાજપની હારમાં પૂર્વ મંત્રીની ભૂમિકા છે? તેવા સવાલ થઈ રહ્યા છે. ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે, ગોપાલ ઈટાલિયાની જીત પાછળ જવાહર ચાવડાની નિર્ણાયક ભુમિકા રહી છે. એવું કહેવાય છે કે, જવાહર ચાવડાએ વિસાવદર અને ભેંસાણ વિસ્તારના આહિર સમાજના મતો આપ પાર્ટીને મળે તેના માટે મહત્વનો ભાગ ભજવ્યો છે. ત્યારે આ વીડિયો વાયરલ થતા રાજકીય ગલિયારોમાં અનેક ચર્ચાઓ શરુ થઈ છે.

 કોણ છે જવાહર ચાવડા ?  

જવાહર ચાવડા ગુજરાત સરકારના ભૂતપૂર્વ મંત્રી અને માણાવદરના પૂર્વ ધારાસભ્ય છે. તેઓ છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ ચાલી રહ્યા છે. તેઓએ અનેક વખત જૂનાગઢ ભાજપમાં કથિત જૂથબંધી, ભ્રષ્ટાચાર વગેરેને પત્ર લખીને ખુલ્લો પાડ્યો છે.

જવાહર ચાવડાની ભજપ સામેની નારાજગીનું શું છે કારણ ? 

જવાહર ચાવડા ભાજપની ટિકિટ પર વર્ષ 2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં એમનાજ એક સમયના અંગત મદદનીશ અરવિંદ લાડાણી સામે હારી ગયા હતા. ત્યારબાદ અરવિંદ લાડાણી ભાજપમાં આવ્યા હતા.લાડાણી ફરીથી પક્ષપલટો કરી ભાજપમાં આવ્યા બાદ પક્ષે જવાહર ચાવડાના સ્થાને લાડાણીને ટિકિટ આપી હતી જે બાદ જવાહર ચાવડામાં કડવાશ જોવા મળી રહી હતી.  તેઓ ઘણા સમય સુધી ભાજપના કાર્યક્રમોમાં પણ જતા ન હતા તેમજ તેમના પર કોંગ્રેસને મદદ કરવાનો પણ આરોપ લાગ્યો હતો.

આ પણ વાંચો:

Visavadar Election Results: વિસાવદરમાં આપના ગોપાલ ઈટાલિયાને મળી જબરદસ્ત લીડ

Sabarkantha: પ્રાંતિજમાં ખાનગી બસ અને ટ્રકની ટક્કરમાં 3 મુસાફરોનાં મોત, 8 ઘાયલ

Kadi Election Results: કડીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસ અને આપની સ્થિતિ?

Vadodara: નવરચના સ્કૂલને 6 મહિનામાં બીજીવાર બોમ્બથી ઉડાવીની ધમકી, વિદ્યાર્થીઓને છોડી મૂક્યા

Visavadar Election Results: વિસાવદરમાં ભારે રસાકસી ભર્યો માહોલ, અત્યાર સુધીમાં કોને મળી લીડ?

Syria Blast: સીરિયામાં ચર્ચમાં આત્મઘાતી હુમલો, 20 લોકોના મોત, અનેક ઘાયલ

  • Related Posts

    Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
    • February 1, 2026

    Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

    Continue reading
    SIR: ગુજરાતમાં લાખ્ખો મતદાતાઓના નામ કમી કરાવવામાં કોણ છે મુખ્ય સૂત્રધાર ? ગુનેગારો સામે ફોજદારી પગલાં કેમ ન ભરાયા? વાંચો
    • January 30, 2026

    SIR: ગુજરાતમાં ચોક્કસ મતદારોનાજ નામ કમી કરવા 9.88 લાખ ફોર્મ-7 કેમ-કોણે અને કેવી રીતે ભરાયા ? ચૂંટણી પંચ ખુલાસો કેમ કરતું નથી?ગંભીર ગૂનો આચરવામાં આવ્યો હોવાછતાં ફોજદારી કાર્યવાહી કેમ થતી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

    • February 1, 2026
    • 3 views
    World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

    Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

    • February 1, 2026
    • 10 views
    Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

    Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

    • February 1, 2026
    • 9 views
    Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી   એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

    Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

    • February 1, 2026
    • 8 views
    Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

    Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

    • February 1, 2026
    • 8 views
    Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

    BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?

    • February 1, 2026
    • 14 views
    BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?