
Junagadh:જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી એક રીંછ પાંજરામાંથી નાસી છૂટ્યું હતુ. આ રીંછ ઝાડની ડાળીઓ થકી પાંજરામાંથી બહાર નીકળી કસ્તુરબા સોસાયટી સુધી પહોંચી ગયું હતું, જેથી લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. બાદમાં વન વિભાગને જાણ કતાં જ તેને પકડી લઈ ઝૂમાં લઈ જવામાં આવ્યું હતુ. લોકમાગ ઉઠી છે કે ઝૂની દિવાલ ઊંચી કરાઈ.
જૂનાગઢમાં આવેલા સક્કરબાગ તંત્રની બેદરકારી સામે આવી છે. તંત્રની બેદરકારીને કારણે પાંજરામાંથી ઝૂની દિવાલ કૂદીને રીંછ દોલતપરા વિસ્તારની કસ્તુરબા સોસાયટીમાં ઘૂસી ગયું હતુ. જેથી લોકોમાં ઉહાપોહ મચી ગયો હતો. ભારે મકચાર મચી જતાં વન વિભાગને જાણ કરતાં રીંછને પકડવામાં આવ્યું હતુ.
સ્થાનિક લોકોનું કહેવું છે કે અગાઉ પણ આ વિસ્તારમાં સિંહ-દીપડાની લટારના બનાવો બન્યા છે. લોકોએ સક્કરબાગ ઝૂની આસપાસ મજબૂત કાંટાળી દીવાલ અને સુરક્ષા વ્યવસ્થાની માગ કરી છે. ઝૂ તંત્રની બેદરકારને કારણે સ્થાનિકોમાં રોજબરોજ પ્રાણીઓનો ભય રહે છે.
આ પણ વાંચોઃ
UP: ભાજપા નેતાની રંગરેલિયા, સોશિયલ મિડિયામાં વાઈરલ, કાર્યવાહી કરવા માંગ!
કર્નલ સોફિયા કુરેશી પર નિવેદન આપનાર મંત્રી Vjay Shah સામે 4 કલાકમાં FIR નોંધો: હાઈકોર્ટ
‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?
‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?
વડોદરાની દિકરીનું અપમાન કરનાર ભાજપા નેતાએ માફી માગી, પાર્ટીએ ખખડાવ્યા! | Vijay Shah
Rajkot: 13 વર્ષની સગીરાના 33 અઠવાડિયાના ગર્ભપાતને કોર્ટની મંજૂરી, ભાઈએ આચર્યું હતું દુષ્કર્મ!
ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો
The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
