Chief Minister Afridi beaten up by police: ઈમરાનને મળવા જેલ પહોંચેલા CM સોહેલ આફ્રિદીને પોલીસે રસ્તા ઉપર દોડાવી દોડાવીને ફટકાર્યા! ઇમરાનની હત્યાનું સસ્પેન્સ યથાવત!!

  • World
  • November 28, 2025
  • 0 Comments

Chief Minister Afridi beaten up by police:પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની જેલમાં હત્યા કરી દેવામાં આવી હોવાના દાવા કરવામાં આવી રહયા છે તો બીજી તરફ જેલતંત્ર ઈમરાન જેલમાં સ્વસ્થ હોવાનું કહી રહયા છે ત્યારે પુત્ર કાસિમ ખાને જેલ તંત્રને કહ્યું છે કે જેલમાં બંધ પોતાના પિતાના જીવિત હોવાના પુરાવા આપો અથવા મળવા દો તો માનીએ પણ આશ્ચર્ય જનક રીતે ઈમરાન ખાનને મળવા દેવામાં કે ફોન-મેસેજ કરવા દેવામાં નહિ આવતા હવે ઈમરાન ખાન જીવિત હોવાની શક્યતા નહિ હોવાની વાત ફેલાઈ ગઈ છે પુત્ર કાસિમ ખાને આ અંગે સવાલો ઉઠાવ્યા છે.

કાસિમે X પર લખ્યું કે તેના પિતાની 845 દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી. છેલ્લા 6 અઠવાડિયાથી તેમને એકલા એક ‘ડેથ સેલ’માં રાખવામાં આવ્યા છે.ન તો કોઈને તેમને મળવા દેવામાં આવ્યા છે, ન તો કોઈ ફોન કોલ કે મેસેજ આપવામાં આવ્યો છે.

કાસિમે કહ્યું કે તેમની ફોઈને પણ પોતાના ભાઈને મળવા દેવામાં આવી રહ્યા નથી. આ બધું કોઈ સુરક્ષા નિયમને કારણે નથી, પરંતુ જાણી જોઈને કરવામાં આવી રહેલી કાર્યવાહી છે.સરકાર હવે તેના પિતાની અસલી હાલત છુપાવી રહી છે.

બીજી તરફ ઇમરાન ખાનની હત્યાના સમાચાર સામે આવતા તેની સચ્ચાઈ જાણવા રાવલપિંડીની અડિયાલા જેલ પહોંચેલા ખૈબર-પખ્તુનખ્વા રાજ્યના મુખ્યમંત્રી સોહેલ આફ્રિદીને પોલીસે રોક્યા હતા અને ઈમરાનને મળવા દેવાનો ઇન્કાર કરી તેઓને ત્યાંથી જતા રહેવાનું કહેતા થયેલા વિવાદ બાદ પોલીસે CM કક્ષાના આફ્રિદીને ધક્કા મારી રસ્તા પર પાડી દીધા હતા અને માર માર્યો હતો.
આ દ્રશ્યો દુનિયાભરના માધ્યમોમાં વાયરલ થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કાર્યવાહી સેનાના નિર્દેશ પર કરવામાં આવી હતી.
PTIએ આ ઘટનાને લોકતાંત્રિક અધિકારો પર હુમલો ગણાવી છે.

મહત્વનું છે કે ઇમરાન ખાનની બહેનો અલીમા ખાન,નોરીન નિયાઝી અને ડો. ઉઝમા ખાન છેલ્લા ઘણા દિવસોથી પોતાના ભાઈની ઝલક જોવા અડિયાલા જેલની બહાર ધરણાં કરી રહી છે, પરંતુ તેમને ભાઈ ઈમરાનને મળવાની પરવાનગી નથી. દરમ્યાન ઇમરણની બહેનોએ આરોપ લગાવ્યો કે શાંતિથી તેઓ ધરણાં કરી રહયા છે છતાં તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને તેમને રસ્તા પર ખેંચીને ઢસડવામાં આવ્યા હતા.

તેમણે પોલીસની આ હરક્તને ક્રૂરતા ગણાવી છે.દરમિયાન,ઈમરાનખાન હત્યા થઈ હોવાની અટકળો વચ્ચે જ્યારે મુખ્યમંત્રી આફ્રિદી પોતે ઇમરાનને મળવા જેલ ગયા ત્યારે તેમને પણ અટકાવી જાહેરમાં ફટકારતા હવે ઈમરાનની જેલમાં હત્યા થઈ ગઈ હોવાની વાતો વધુ તેજ બની છે કારણ કે આટલો હોબાળો થાયતો ઇમરણ જીવિત હોવાનો પુરાવો જરૂર આપી દેત પણ ઈમરાન ખરેખર જીવિત ન હોય તોજ મળવા દેવામાં આવતા નહિ હોવાનું કહેવામાં આવી રહ્યું છે જેથી ઇમરાનની હત્યા થઈ ગઈ હોવાની વાત પ્રસરી જતા ઈમરાન ના સમર્થકો ઉમટી રહયા છે.

આ પણ વાંચો: 

Rohtak Basketball Player Death: ભંગાર થઈ ગયેલા બે હેવી બાસ્કેટ પોલ તૂટતા બે આશાસ્પદ ખેલાડીઓના મોત!

Imran Khan Killed in Jail:શુ ઈમરાન ખાનની જેલમાં હત્યા થઈ ગઈ છે?રહસ્ય ઘેરું બન્યું!વાંચો,શુ છે હકીકત!

Rally in support of Jignesh Mevani: હવે,મેવાણીના સમર્થનમાં રસ્તા ઉપર ઉતર્યા લોકો,ભાજપની ‘હાય હાય’બોલાવી!ગુજરાતને નશામુક્ત કરવા ઉઠી માંગ

Comedian Kunal Kamra: કોમેડિયન કુણાલ કામરાની ટી-શર્ટ પર કૂતરો અને ‘RSS’ની છબીએ જગાવ્યો વિવાદ! કોમેડિયન શુ કહેવા માંગે છે?

Prohibition will not be implemented in Gujarat: કૉંગ્રેસનો હર્ષ સંઘવીને ટોણો,’અદાણી પોર્ટ ઉપર ડ્રગ્સ ઉતરે છે તેનું કઈક કરો!’અમારી સામે સિસ્ટમનો ઉપયોગ ન કરો!

Related Posts

Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર
  • May 10, 2026

Vijay Tamil Nadu CM: તમિલનાડુના રાજકારણમાં એક નવો અને ઐતિહાસિક વળાંક આવ્યો છે. લોકપ્રિય અભિનેતા અને ‘તમિલગા વેટ્રી કઝગમ’ (TVK) ના પ્રમુખ સી. જોસેફ વિજયે આજે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ…

Continue reading
Putin Iran USA Conflict: ઈરાન પર પરમાણુ બોમ્બ બનાવવાના આરોપોને પુતિને ફગાવ્યા, શાંતિપૂર્ણ ઉકેલની કરી અપીલ
  • May 10, 2026

Putin Iran USA Conflict: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તાજેતરમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને વિશ્વ માટે અત્યંત મુશ્કેલ સ્થિતિ ગણાવી છે. ૨૮ ફેબ્રુઆરીથી ઈરાનમાં જે ગંભીર સંઘર્ષની સ્થિતિ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર

  • May 10, 2026
  • 3 views
Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર

Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા

  • May 10, 2026
  • 9 views
Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા

Putin Iran USA Conflict: ઈરાન પર પરમાણુ બોમ્બ બનાવવાના આરોપોને પુતિને ફગાવ્યા, શાંતિપૂર્ણ ઉકેલની કરી અપીલ

  • May 10, 2026
  • 6 views
Putin Iran USA Conflict: ઈરાન પર પરમાણુ બોમ્બ બનાવવાના આરોપોને પુતિને ફગાવ્યા, શાંતિપૂર્ણ ઉકેલની કરી અપીલ

Dahod Dhanpur ration scam: દાહોદના ધાનપુરમાં સરકારી અનાજનું કૌભાંડ, ગરીબોના હક પર તરાપ મારતા સંચાલકને ગ્રામજનોએ ઝડપ્યો

  • May 10, 2026
  • 8 views
Dahod Dhanpur ration scam: દાહોદના ધાનપુરમાં સરકારી અનાજનું કૌભાંડ, ગરીબોના હક પર તરાપ મારતા સંચાલકને ગ્રામજનોએ ઝડપ્યો

Mehsana expired animal medicines: મહેસાણાના પશુ દવાખાનામાં એક્સપાયર દવાઓ મળતાં ચકચાર, જીવદયા પ્રેમીઓએ ઉઠાવ્યા ગંભીર સવાલો

  • May 10, 2026
  • 6 views
Mehsana expired animal medicines: મહેસાણાના પશુ દવાખાનામાં એક્સપાયર દવાઓ મળતાં ચકચાર, જીવદયા પ્રેમીઓએ ઉઠાવ્યા ગંભીર સવાલો

Ahmedabad family hostage: વિદેશ જવાના સપનામાં ગુજરાતી પરિવાર શિકાર, અમદાવાદથી લંડન નીકળેલા યેમેકર પરિવારને આફ્રિકામાં બંધક બનાવાયો

  • May 10, 2026
  • 11 views
Ahmedabad family hostage: વિદેશ જવાના સપનામાં ગુજરાતી પરિવાર શિકાર, અમદાવાદથી લંડન નીકળેલા યેમેકર પરિવારને આફ્રિકામાં બંધક બનાવાયો