Mahakubh Ends 2025: મહાકુંભ પૂરો થયા બાદ યોગીને “સફાઈ” કરવાનો વારો આવ્યો!

  • India
  • February 27, 2025
  • 0 Comments
  • કુંભની ગંદકી સાફ કરવા પહોંચ્યા યોગી
  • પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે યોગી સરકારને ફટકાર લગાવી હતી
  • સફાઈકર્મીઓ સાથે કરી મુખ્યમંત્રીએ વાત

Mahakubh  Ends 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલો મહાકુંભ મેળો શિવરાત્રીના દિવસથી સમાપ્ત થયો છે. ત્યારે મેળા વિસ્તારમાં ભારે ગંદકી છે. જેને લઈ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે યુપી સરકારને ફટકાર લગાવી જવાબ માગ્યો છે. હવે કુંભ મેળો પૂર્ણ થઈ ગયો છે. જેથી આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મેળા વિસ્તારમાં સફાઈ કરવા પહોંચ્યા છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગુરુવારે પ્રયાગરાજ પહોંચ્યા હતા. તેમણે સંગમ ઘાટ ખાતે સફાઈ કરી હતી. તેઓ અરૈલમાં ત્રિવેણી કોમ્પ્લેક્સમાં સફાઈ કર્મચારીઓને મળ્યા હતા. સમગ્ર મહાકુંભ વિસ્તારમાં સ્વચ્છતા જાળવવામાં ઉત્તમ કામગીરી બદલ સફાઈ કર્મચારીઓનું સન્માન કર્યું હતુ. આ પછી, સીએમ યોગીએ તેમના કેબિનેટ સાથીદારો સાથે પંડાલમાં સફાઈ કર્મચારીઓ સાથે ભોજન કર્યું હતુ.

મહાકુંભનું ઔપચારિક સમાપન

સંગમ ખાતે 45 દિવસ સુધી ચાલનારા મહાકુંભ શિવરાત્રીએ પૂર્ણ થઈ જાય છે, પણ ઔપચારિક સમાપન આજે ગુરુવારે કરાયું છે. શ્રદ્ધાના આ મહા કુંભમાં 66 કરોડથી વધુ ભક્તોએ સંગમમાં ડૂબકી લગાવી છે.

તાજેતરમાં પ્રદષણ મુદ્દે યોગી સરકાર પાસે માગ્યો હતો જવાબ

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કુંભમાં મોટી સંખ્યામાં લોકોના આગમનને કારણે, શ્રદ્ધાળુઓ માટે શૌચાલયની સમસ્યા ઉભી થઈ છે. તેવા અહેવાલ પ્રસિધ્ધ થયા હતા.  જેના કારણે લોકો ખુલ્લામાં શૌચ કરવા મજબૂર બન્યા  હતા. આ મુદ્દો સમસ્યા બનતાં NGT  ખુલ્લામાં શૌચ કરવા અંગે યોગી સરકાર પાસે જવાબ માગ્યો હતો. કારણ કે સરકાર શ્રધ્ધાળુઓને સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ છે.

 

આ પણ વાંચોઃ Mahakumbh 2025: શ્રધ્ધાળુઓ ખુલ્લામાં શૌચ કરવા મજબૂર, NGTએ યુપી સરકાર પાસેથી જવાબ માંગ્યો

આ પણ વાંચોઃ મહાકુંભ: સંગમના પાણી વિશે સીએમ યોગીએ કહ્યું – તે સ્નાન સાથે પીવા લાયક

આ પણ વાંચોઃ ‘ભારતને બચાવવા બદલ ગોડસે પર ગર્વ છે’ લખાનારી મહિલાને મોટું પદ મળતાં બબાલ

આ પણ વાંચોઃ Rahul Gandhi: સાવરકરના માનહાનિ કેસમાં રાહુલ ગાંધીએ બચવા કરી માગ? સાવરકરના પૌત્રએ કર્યો વિરોધ, ગુજરાત કેસનો કર્યો ઉલ્લેખ

 

 

Related Posts

Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ
  • May 5, 2026

Mamata Banerjee Press Conference: પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ચૂંટણી પ્રક્રિયા પર…

Continue reading
Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’
  • May 5, 2026

Rahul Gandhi on Bengal Election: નવી દિલ્હીથી કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળ અને અસમના ચૂંટણી પરિણામોને લઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સ્પષ્ટ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

  • May 5, 2026
  • 2 views
Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

  • May 5, 2026
  • 6 views
Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

  • May 5, 2026
  • 8 views
PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

  • May 5, 2026
  • 10 views
Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

Vadnagar Suicide And Murder Case: વડનગરનો હચમચાવી દેતો હત્યાકાંડ, પત્ની-પુત્રીને ઘરમાં દાટી પતિનો હોસ્પિટલના ચોથા માળેથી આપઘાત

  • May 5, 2026
  • 10 views
Vadnagar Suicide And Murder Case: વડનગરનો હચમચાવી દેતો હત્યાકાંડ, પત્ની-પુત્રીને ઘરમાં દાટી પતિનો હોસ્પિટલના ચોથા માળેથી આપઘાત

Naroda Sub Registrar Bribery Case: નરોડા-6 સબ રજીસ્ટ્રાર કચેરીમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, દસ્તાવેજના કામ માટે ₹2.50 લાખની લાંચ લેતા ત્રણ ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાયા

  • May 5, 2026
  • 10 views
Naroda Sub Registrar Bribery Case: નરોડા-6 સબ રજીસ્ટ્રાર કચેરીમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, દસ્તાવેજના કામ માટે ₹2.50 લાખની લાંચ લેતા ત્રણ ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાયા