Mahakubh Ends 2025: મહાકુંભ પૂરો થયા બાદ યોગીને “સફાઈ” કરવાનો વારો આવ્યો!

  • India
  • February 27, 2025
  • 0 Comments
  • કુંભની ગંદકી સાફ કરવા પહોંચ્યા યોગી
  • પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે યોગી સરકારને ફટકાર લગાવી હતી
  • સફાઈકર્મીઓ સાથે કરી મુખ્યમંત્રીએ વાત

Mahakubh  Ends 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલો મહાકુંભ મેળો શિવરાત્રીના દિવસથી સમાપ્ત થયો છે. ત્યારે મેળા વિસ્તારમાં ભારે ગંદકી છે. જેને લઈ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે યુપી સરકારને ફટકાર લગાવી જવાબ માગ્યો છે. હવે કુંભ મેળો પૂર્ણ થઈ ગયો છે. જેથી આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મેળા વિસ્તારમાં સફાઈ કરવા પહોંચ્યા છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગુરુવારે પ્રયાગરાજ પહોંચ્યા હતા. તેમણે સંગમ ઘાટ ખાતે સફાઈ કરી હતી. તેઓ અરૈલમાં ત્રિવેણી કોમ્પ્લેક્સમાં સફાઈ કર્મચારીઓને મળ્યા હતા. સમગ્ર મહાકુંભ વિસ્તારમાં સ્વચ્છતા જાળવવામાં ઉત્તમ કામગીરી બદલ સફાઈ કર્મચારીઓનું સન્માન કર્યું હતુ. આ પછી, સીએમ યોગીએ તેમના કેબિનેટ સાથીદારો સાથે પંડાલમાં સફાઈ કર્મચારીઓ સાથે ભોજન કર્યું હતુ.

મહાકુંભનું ઔપચારિક સમાપન

સંગમ ખાતે 45 દિવસ સુધી ચાલનારા મહાકુંભ શિવરાત્રીએ પૂર્ણ થઈ જાય છે, પણ ઔપચારિક સમાપન આજે ગુરુવારે કરાયું છે. શ્રદ્ધાના આ મહા કુંભમાં 66 કરોડથી વધુ ભક્તોએ સંગમમાં ડૂબકી લગાવી છે.

તાજેતરમાં પ્રદષણ મુદ્દે યોગી સરકાર પાસે માગ્યો હતો જવાબ

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કુંભમાં મોટી સંખ્યામાં લોકોના આગમનને કારણે, શ્રદ્ધાળુઓ માટે શૌચાલયની સમસ્યા ઉભી થઈ છે. તેવા અહેવાલ પ્રસિધ્ધ થયા હતા.  જેના કારણે લોકો ખુલ્લામાં શૌચ કરવા મજબૂર બન્યા  હતા. આ મુદ્દો સમસ્યા બનતાં NGT  ખુલ્લામાં શૌચ કરવા અંગે યોગી સરકાર પાસે જવાબ માગ્યો હતો. કારણ કે સરકાર શ્રધ્ધાળુઓને સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ છે.

 

આ પણ વાંચોઃ Mahakumbh 2025: શ્રધ્ધાળુઓ ખુલ્લામાં શૌચ કરવા મજબૂર, NGTએ યુપી સરકાર પાસેથી જવાબ માંગ્યો

આ પણ વાંચોઃ મહાકુંભ: સંગમના પાણી વિશે સીએમ યોગીએ કહ્યું – તે સ્નાન સાથે પીવા લાયક

આ પણ વાંચોઃ ‘ભારતને બચાવવા બદલ ગોડસે પર ગર્વ છે’ લખાનારી મહિલાને મોટું પદ મળતાં બબાલ

આ પણ વાંચોઃ Rahul Gandhi: સાવરકરના માનહાનિ કેસમાં રાહુલ ગાંધીએ બચવા કરી માગ? સાવરકરના પૌત્રએ કર્યો વિરોધ, ગુજરાત કેસનો કર્યો ઉલ્લેખ

 

 

Related Posts

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?
  • August 3, 2026

Defence Forces Vision 2047: ભારતે વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને 10 માર્ચે જાહેર કરાયેલ ‘ડિફેન્સ ફોર્સેઝ વિઝન 2047: ભવિષ્ય માટે તૈયાર…

Continue reading
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી
  • August 3, 2026

CJP Protest FIR: CJP ના નેતૃત્વમાં દેશના વિવિધ ભાગોમાં થયેલા વિદ્યાર્થી અને યુવા પ્રદર્શનો બાદ અનેક રાજ્યોમાં નોંધાયેલી FIRને લઈને નવી કાનૂની અને વહીવટી પ્રક્રિયા શરૂ થઈ છે. દિલ્હી, બિહાર,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

  • August 3, 2026
  • 3 views
Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

  • August 3, 2026
  • 6 views
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

  • August 3, 2026
  • 10 views
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 11 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 13 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 13 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો