કાર સાથે લાશ સળગાવી દેવા મામલે મુખ્ય આરોપી ઝડપાયો, મૃતદેહ જીવિતનો સળગાવ્યો, તો સ્મશાનની લાશોનું શું?

 બનાસકાંઠાના વડગામના જલોત્રાથી ધાણધા માર્ગ ઉપર ધનપુરા નજીક 12 દિવસ અગાઉ રાત્રિના સમયે કારમાં સગળાવી દેવાયેલા વ્યકિતની લાશ મામલે મોટો ખુલાસો થયો છે.  ત્યારે જાણવા મળ્યું હતુ કે 1.26 કરોડનો વીમા ક્લેમ પાસ કરવા સમગ્ર સડયંત્ર રચ્યું હોવાનું બહાર આવ્યું છે. ત્યારે આ ઘટનના મુખ્ય આરોપીને લોકેશન ટ્રેસ કરીને એલસીબીની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઘટનામાં અત્યાર સુધી કુલ 9 આરોપીની ધરપકડ કરાઈ છે.

વડગામના ધનપુરામાં કારમાં શ્રમિકને સળગાવી હત્યા કર્યાની ઘટનામાં મોટો ખુલાસો થયો છે. અમીરગઢ તાલુકાના વીરમપુરના રેવાભાઇ મોહનભાઇ ઠાકોરની હત્યા કરીને કારમાં લાશને સળગાવી દેવાઈ હતી.  1.26 લાખનો વિમા માટે દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ રાજપૂતે રેવાભાઈની હત્યા કરી હતી. ઘટનાને લઈ પરિવારમાં માતમ છવાયો છે. હાલ મુખ્ય આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચોઃ વિધાનસભા ચૂંટણી 2025: દિલ્હીમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે, 5 ફેબ્રુઆરીએ મતદાન થશે

દલપતસિંહ ઉર્ફે  ર્ફે ભગવાનસિંહ  કારનો માલિક છે. તેણે કરોડોનું દેવુ ચૂકવવા માટે આ સમગ્ર સડયંત્ર રચ્યું છે. 1.26 લાખનો વિમો પકવવા વ્યક્તિનો જીવ લીધો છે. તેણે કારમાં એક મૃતક વ્યક્તિની લાશને મૂકીને કાર બાળી નાખી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. અગાઉ એવી માહિતી મળી હતી કે, દલપતસિંહ પરમાર અને તેના સાગરિતોએ અમીરગઢના કોઈ અજાણ્યા વ્યક્તિનું અપહરણ કરીને તેને કારમાં બેસાડ્યો હતો. જે બાદ તે કારને સળગાવી દેવામાં આવી હતી.  સાથે એવું પણ જાણવા મળ્યું હતુ કે સ્મશાનમાંથી લાશ લાવી સળગાવી છે.  જો કે હવે આ મામલે નવો વળાંક આવ્યો છે.

ક્રાઇમ પેટ્રોલ,CID સિરિયલ જોઈ આપ્યો અંજામ?

મુખ્ય આરોપીએ ધનપુરા નજીક વિરમપુરના રેવાભાઇ મોહનભાઇ ઠાકોરનું હોટલમાંથી અપહરણ કર્યું હતુ. ત્યાર બાદ તેનો ચહેરો બાળી દેવામાં આવ્યો હતો. અને કારમાં લાવી રોડ પર જ દિવાસળી ચાંપી દેતાં રેવાભાઈ કાર સાથે સળગી ગયા હતા. સમગ્ર ઘટનાને અંજામ આપ્યા બાદ ભગવાનસિંહ ફરાર થઈ ગયો હતો. આરોપીએ ક્રાઇમ પેટ્રોલ અને CID જેવી સિરિયલ અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે જણાવ્યું છે કે સ્મશાનમાંથી 2 લાશો કાઢી હતી. જો કે લાશ કંકાલ થઈ ગઈ હોવાથી આરોપીના કામમાં આવી ન હતી. જેથી તેમણે હોટલમાં ચા બનાવવાનું કામ કરતાં વ્યક્તિનો ભોગ લીધો.

1 કરોડનું દેવું ચૂકવવા માટે આ સડયંત્ર રચ્યું છે.

આરોપીની પૂછપરછ બહાર આવ્યું છે કે અલગ અલગ જગ્યાથી 2 મૃતદેહ કાઢ્યા હતા. જેમાં રેવાભાઈ મોહન ભાઈ ઠાકોરની હત્યા કરી નાખવામાં આવી હતી. લાશની ઓળખ ન થાય તે માટે પહેલા ગેસથી રેવાભાઈના ચહેરાને બાળી દેવામાં આવ્યો હતો. બાદમાં તેને સળગાવી દેવાયા હોવાનો ખુલાસો થયો હતો. FSL દ્વારા એવિડન્સ મેળવી મુખ્ય આરોપી સહિત મદદ કરનાર  મળી કુલ 9  આરોપીઓની  ધરપકડ કરી છે.

પોલીસે ઘટના અંગે શું કહ્યું?

 

Related Posts

રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર
  • October 28, 2025

ગુજરાતમાં કેટલીક APMC  પર કેટલાક તત્વોએ રીતસર કબ્જો જમાવ્યો હોવાની ફરિયાદો ઉઠી છે અને ખેડૂતોને બદલે આવા તત્વો મફતમાં ભરપૂર લાભ ઉઠાવી રહ્યાં હોવાની વાત ચર્ચાનો વિષય બની છે. હાલમાં…

Continue reading
Swaminarayan Controversy: સ્વામિનારાયણ સંપ્રદાયમાં વધતા વિવાદો, લંપટગીરી, કૌભાંડો અને ધર્મના કલંકની કર્મકુંડળી
  • October 28, 2025

Swaminarayan Controversy: વડતાલ સ્વામિનારાયણ મંદિર, જે હિન્દુ ધર્મનું પ્રતિષ્ઠિત કેન્દ્ર માનવામાં આવે છે, તાજેતરમાં વિવાદોના કેન્દ્રમાં છે. સાધુઓ પર લગાતા ગંભીર આરોપો જેમ કે મહિલાઓ સાથે અયોગ્ય વર્તન, દુષ્કર્મ, સૃષ્ટિ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર

  • October 28, 2025
  • 6 views
રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર

Swaminarayan Controversy: સ્વામિનારાયણ સંપ્રદાયમાં વધતા વિવાદો, લંપટગીરી, કૌભાંડો અને ધર્મના કલંકની કર્મકુંડળી

  • October 28, 2025
  • 3 views
Swaminarayan Controversy: સ્વામિનારાયણ સંપ્રદાયમાં વધતા વિવાદો, લંપટગીરી, કૌભાંડો અને ધર્મના કલંકની કર્મકુંડળી

kidnapped: ઈરાનમાં અપહરણ કરાયેલા 4 ગુજરાતીઓ ભારત પરત પહોંચ્યા

  • October 28, 2025
  • 13 views
kidnapped: ઈરાનમાં અપહરણ કરાયેલા 4 ગુજરાતીઓ ભારત પરત પહોંચ્યા

Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

  • October 28, 2025
  • 15 views
Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

AI Minister Dialla: અલ્બાનિયામાં AI મંત્રી ડિએલા 83 બાળકોને જન્મ આપશે!! શુ આ શક્ય છે?જવાબ છે ‘હા’! જાણો કેવી રીતે!

  • October 28, 2025
  • 15 views
AI Minister Dialla: અલ્બાનિયામાં AI મંત્રી ડિએલા 83 બાળકોને જન્મ આપશે!! શુ આ શક્ય છે?જવાબ છે ‘હા’! જાણો કેવી રીતે!

Plutonium Deal: રશિયાએ પ્લુટોનિયમ સોદો રદ કરી અમેરિકાને આપ્યું અલ્ટીમેટમ!, ટ્રમ્પને પુતિનની સીધી ચેલેન્જ

  • October 28, 2025
  • 19 views
Plutonium Deal: રશિયાએ પ્લુટોનિયમ સોદો રદ કરી અમેરિકાને આપ્યું અલ્ટીમેટમ!, ટ્રમ્પને પુતિનની સીધી ચેલેન્જ