Mehmadabad: કનીજની મેશ્વો નદીમાં ન્હાવા પડેલા મામા-ફોઈના 6 સંતાનોએ જીવ ગુમાવ્યો

Mehmadabad  children drowned: ખેડા જીલ્લામાં દુઃખદ ઘટના ઘટી છે. વેકેશન માણવા અમદાવાદથી મહેમદાવાદના કનીજ ગામે મામાના ઘરે રહેવા ગયેલા ફોઈ સહિત મામાના 6 સંતાનો  નદીમાં ડૂબી જતાં મોતને ભેટ્યા છે. 6 સંતાનોના મોત થઈ જતાં પરિવારમાં ભારે આક્રંદ છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે ભૂમાફિયાઓએ મેશ્વો નદીમાં 28થી 30 ફૂટ ઊંડા ખાડા કરી દેતાં અમારા સંતાનોઓએ જીવ ગુમાવ્યો છે. મહેમદાબાદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સહિત ધારાસભ્ય પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.

મળતી માહિતી અનુસાર ગઈકાલે 30 અપ્રિલેની સાંજે આ કરુણ ઘટના ઘટી હતી. મહેમદાવાદના કનજી ગામ નજીકથી પસાર થતી મેશ્વો નદીમાં મામા- ફોઈના સંતાનો મળી કુલ 6 લોકો ડૂબી ગયા હતા. કનીજ અને અમદાવાદના મામા-ફોઈનાં સંતાનો નદીમાં ન્હાવા પડ્યા હતા, પરંતુ નદીના ઊંડા પાણીમાં ડૂબી ગયાં હતાં. ઘટનાની જાણ થતાં જ મહેમદાબાદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અને મૃતદેહોને બહાર કાઢ્યા હતા.

આ ઘટનાની જાણ થતાં મહેમદાવાદના ધારાસભ્ય અર્જૂનસિંહ, મામલતદાર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર વિભાગની ટીમોએ મૃતદેહને બહાર કાઢ્યા હતા.

મૃતક સંતાનોના નામ

ભૂમિકાબેન ભૂપેન્દ્રભાઇ જાદવ (ઉ.વ.14) (રહે. કનિજ)
દિવ્યાબેન રામજીભાઇ સોલંકી (ઉ.વ.22)(રહે.કનિજ)
ફાલ્ગુનીબેન સોલંકી (ઉ.વ.21)(રહે. નરોડા)
ધ્રુવ પંકજભાઇ સોલંકી (ભાણિયો) (ઉ.વ.15) (રહે.નરોડા)
જીનલ પંકજભાઇ સોલંકી (ભાણી) (ઉ.વ.24) (રહે.નરોડા)
મયુર સોલંકી (ઉ.વ.19)(રહે.નરોડા)

 

આ પણ વાંચોઃ

Israel fire: ઈઝરાયલમાં લાગી ભયંકર આગ, લોકો વાહનો છોડી ભાગ્યા, શું છે સ્થિતિ?

Hajj Yatra: હજ યાત્રી આ ભૂલ કરશે તો સાઉદી અરેબિયા 4.5 લાખનો દંડ ફટકારશે!

Surat: 11 વર્ષિય વિદ્યાર્થીને લઈને ભાગેલી શિક્ષિકા શામળાજી પાસેથી ઝડપાઈ

Bangladesh: દેશદ્રોહના કેસમાં જેલમાં બંધ હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસને મળ્યા જામીન

જર, જમીન ને જોરુ, કજિયાનાં છોરું: ગોંડલમાં આ છે ઝઘડાના મૂળ?, જુઓ વીડિયો

 

Related Posts

Surat માંથી વિદ્યાર્થીને ભાગાડી જનાર શિક્ષિકા સામે પોક્સોની કલમ ઉમેરાઈ, મેડિકલ તપાસ!
  • May 1, 2025

Surat: તાજેતરમાં સુરતના શિક્ષણક્ષેત્રેને લાંછન લગાડતો કિસ્સો સામે આવતાં વાલીઓ ચિંતામાં મૂકાયા છે. પુણા વિસ્તારમાં 23 વર્ષિય શિક્ષિકા તેના 11 વર્ષિય વિદ્યાર્થી સાથે ભાગી જતા ખળભળાટ મચી ગયો હતો. ત્યારે…

Continue reading
Ahmedabad: ચંડોળામાં ત્રીજા દિવસે દબાણ હટાવવાનું કામ ચાલુ
  • May 1, 2025

Ahmedabad: અમદાવાદનું ચંડોળા તળાવ દબાણો હટાવવાની કામગીરીને લઈ ચર્ચામાં છે. અહીં સતત ત્રીજા દિવસે AMC દ્વારા દબાણ હટાવવાનું કામ ચાલું છે. તંત્ર અહીં બાંગ્લાદેશીઓ ગેરકાયદે રહેતાં હોવાનું બહાનું ધરી દબાણ…

Continue reading

One thought on “Mehmadabad: કનીજની મેશ્વો નદીમાં ન્હાવા પડેલા મામા-ફોઈના 6 સંતાનોએ જીવ ગુમાવ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

“બાબા રામદેવ કોઈના વશમાં નથી” શરબદ જેહાદ મામલે હાઈકોર્ટની ફટકાર

  • May 1, 2025
  • 1 views
“બાબા રામદેવ કોઈના વશમાં નથી” શરબદ જેહાદ મામલે હાઈકોર્ટની ફટકાર

 Census: મોદી સરકાર જાતિગત વસ્તી ગણતરી કરવા એકાએક કેમ તૈયાર?, આ રહ્યા કારણો!

  • May 1, 2025
  • 10 views
 Census: મોદી સરકાર જાતિગત વસ્તી ગણતરી કરવા એકાએક કેમ તૈયાર?, આ રહ્યા કારણો!

Surat માંથી વિદ્યાર્થીને ભાગાડી જનાર શિક્ષિકા સામે પોક્સોની કલમ ઉમેરાઈ, મેડિકલ તપાસ!

  • May 1, 2025
  • 22 views
Surat માંથી વિદ્યાર્થીને ભાગાડી જનાર શિક્ષિકા સામે પોક્સોની કલમ ઉમેરાઈ, મેડિકલ તપાસ!

Ahmedabad: ચંડોળામાં ત્રીજા દિવસે દબાણ હટાવવાનું કામ ચાલુ

  • May 1, 2025
  • 22 views
Ahmedabad: ચંડોળામાં ત્રીજા દિવસે દબાણ હટાવવાનું કામ ચાલુ

ADR Report: દેશમાં 28 ટકા મહિલા સાંસદો અને MLA સામે ક્રિમિનલ કેસ, સૌથી વધુ ભાજપની મહિલાઓ…

  • May 1, 2025
  • 31 views
ADR Report: દેશમાં 28 ટકા મહિલા સાંસદો અને MLA સામે ક્રિમિનલ કેસ, સૌથી વધુ ભાજપની મહિલાઓ…

પાકિસ્તાન સતત કરી રહ્યું છે યુધ્ધવિરામનું ઉલ્લંઘન, રાત્રે કરે છે ગોળીબાર, દિવસે સૂમસામ

  • May 1, 2025
  • 36 views
પાકિસ્તાન સતત કરી રહ્યું છે યુધ્ધવિરામનું ઉલ્લંઘન, રાત્રે કરે છે ગોળીબાર, દિવસે સૂમસામ