Modi: વીર સાવરકરને શિવાજી મહારાજની ‘મહિલા સન્માન’ વાળી વાત કેમ પસંદ ન હતી? જુઓ વિશ્લેષણ

Modi: આજકાલ દેશમાં જે રીતે ઘટનાઓ બની રહી છે તે લોકોમાં ચર્ચાનો વિષય બની રહી છે એક તરફ રાહુલને ગોળી મારવાની વાતો થઈ રહી છે તો સાવરકર શિવાજી મહારાજની કેટલીક વાતો પસંદ ન હતી જેની ટીકા સ્વરૂપે પુસ્તકમાં ઉલ્લેખ કરાયો છે.સાવરકરે શિવાજી મહારાજને હિન્દુ રાષ્ટ્રના પ્રતીક તરીકે જોયા. તેમણે “હિન્દુ પદ પદશાહી” અને “ભારતીય ઇતિહાસના છ ગૌરવપૂર્ણ યુગ” (સહા સોનેરી પાને) જેવા તેમના પુસ્તકોમાં શિવાજીના મરાઠા સામ્રાજ્ય અને તેમના સંઘર્ષની વ્યાપક પ્રશંસા કરી પરંતુ સાવરકરે કલ્યાણ સુબેદારની પુત્રવધૂ જેવી દુશ્મન મહિલાઓને સન્માનપૂર્વક પાછા મોકલવાની શિવાજી મહારાજની નીતિની ટીકા કરી હતી.

સાવરકરે માનતા હતા કે યુદ્ધમાં સ્ત્રીઓનો ઉપયોગ પ્યાદા તરીકે થવો જોઈએ, અને આ “ગુણ” ને કારણે શિવાજીએ એક મોટો રાજકીય ફાયદો ગુમાવ્યો હોવાનું તેઓનું માનવું છે.વાસ્તવિક રાજકારણ: સાવરકરે દલીલ કરી હતી કે શિવાજી મહારાજે તેમના સમયના જુલમી આક્રમણકારો સાથે સમાન રીતે વ્યવહાર કરવો જોઈતો હતો આમ આ વાત ફરી ચર્ચામાં આવી છે.આ મુદ્દે સિનિયર પત્રકાર મયુર જાની અને મેહુલ વ્યાસે વિસ્તુત રીતે છણાવટ કરી છે.પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Donald Trump: ટ્રમ્પ અને ‘Galgotia’ વિશ્વમાં ઈજ્જતનો કરી રહયા છે ફાલૂદો ! મોદીની ભેદી ચૂપકીદી!
  • February 20, 2026

Donald Trump: ભારતની ઈજ્જતનો વારંવાર ફાલુદો વારંવાર થઈ રહ્યો છે જેમાં ફરી વધુ એકવાર ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે મેં ભારતને ટેરીફની ધમકી આપી એટલે ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર થયું.આવું…

Continue reading
Narendramodi: “ગલગોટિયા”ની ‘ગોળા ફેંક’ પદ્ધતિ કોની દેન? ‘ગપગોળા’થી દુનિયાભરમાં “ઈજ્જત”નો ફાલુદો થયો તે નફામાં.. જુઓ,જોરદાર વિશ્લેષણ
  • February 19, 2026

Narendramodi: દિલ્હીમાં યોજાયેલ ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 (India AI Impact Summit 2026)માંથી ગલગોટિયા યુનિવર્સિટીને આઉટ કરી દેવામાં આવી આ વિવાદના મુખ્ય કારણોમાં યુનિવર્સિટીએ એક રોબોટિક ડોગી (‘ઓરિયન’) પ્રદર્શિત કર્યો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Trump: અમેરિકન સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટેરિફને રદ કર્યા! કહ્યું, રાષ્ટ્રપતિને ટેરિફ લગાવવાનો અધિકાર નહી!

  • February 21, 2026
  • 3 views
Trump: અમેરિકન સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટેરિફને રદ કર્યા! કહ્યું, રાષ્ટ્રપતિને ટેરિફ લગાવવાનો અધિકાર નહી!

Jignesh Mevani: જીગ્નેશ મેવાણીએ મહિલાઓને ‘કમલમ્’ ન જવાની સલાહ કેમ આપી? કારણ જાણી ચોંકી જશો!

  • February 20, 2026
  • 9 views
Jignesh Mevani: જીગ્નેશ મેવાણીએ મહિલાઓને ‘કમલમ્’ ન જવાની સલાહ કેમ આપી? કારણ જાણી ચોંકી જશો!

Donald Trump: ભારત-પાક વચ્ચે યુદ્ધવિરામ અંગે ટ્રમ્પના દાવામાં નવો વળાંક, 11 જેટ તોડી પડાયા હતા

  • February 20, 2026
  • 9 views
Donald Trump: ભારત-પાક વચ્ચે યુદ્ધવિરામ અંગે ટ્રમ્પના દાવામાં નવો વળાંક, 11 જેટ તોડી પડાયા હતા

Donald Trump: ટ્રમ્પ અને ‘Galgotia’ વિશ્વમાં ઈજ્જતનો કરી રહયા છે ફાલૂદો ! મોદીની ભેદી ચૂપકીદી!

  • February 20, 2026
  • 11 views
Donald Trump: ટ્રમ્પ અને  ‘Galgotia’ વિશ્વમાં ઈજ્જતનો કરી રહયા છે ફાલૂદો ! મોદીની ભેદી ચૂપકીદી!

Junagadh: જુનાગઢનો “એપ્સ્ટીન” કોણ? VIP ગેસ્ટ માટે ‘ખાસ’ વ્યવસ્થા શુ છે? ઈન્દ્રભારતી બાપુ પર લાગ્યા ગંભીર આરોપો! જુઓ ખાસ અહેવાલ

  • February 20, 2026
  • 9 views
Junagadh: જુનાગઢનો “એપ્સ્ટીન” કોણ?   VIP ગેસ્ટ માટે ‘ખાસ’ વ્યવસ્થા શુ છે? ઈન્દ્રભારતી બાપુ પર લાગ્યા ગંભીર આરોપો! જુઓ ખાસ અહેવાલ

Modi: વીર સાવરકરને શિવાજી મહારાજની ‘મહિલા સન્માન’ વાળી વાત કેમ પસંદ ન હતી? જુઓ વિશ્લેષણ

  • February 20, 2026
  • 10 views
Modi: વીર સાવરકરને શિવાજી મહારાજની ‘મહિલા સન્માન’ વાળી વાત કેમ પસંદ ન હતી? જુઓ વિશ્લેષણ