
Narendramodi: ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે વેપાર કરાર બાદ ઘણી બધી અલગ અલગ ચર્ચા છે કોઈ તેને ફાયદા કારક તો કોઈ વળી આ ડીલથી માત્ર યુરોપને વધુ ફાયદો દેખાઈ રહ્યો છે, યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો લુઇસ સાન્તોસ દા કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન અને મોદી સતત પ્રચાર માધ્યમોમાં છવાયેલા રહયા.
પીએમ મોદીએ “આ કરારને વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે સંકલનનું એક ચમકતું ઉદાહરણ ગણાવ્યું છે. તેઓ માને છે કે આ કરાર વૈશ્વિક GDP ના લગભગ 25% અને વૈશ્વિક વેપારના લગભગ એક તૃતીયાંશ ભાગનું પ્રતિનિધિત્વ કરે છે.”
“આ કરાર વેપાર તેમજ લોકશાહી અને કાયદાના શાસન પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.”
પીએમ નરેન્દ્ર મોદીએ દાવો કર્યો કે આ વેપાર અને વૈશ્વિક પુરવઠા શૃંખલા બંનેને “મજબૂત” બનાવશે, આમ આ યુરોપ સાથેના કરાર અને ભારતનું 2026નું બજેટ પાછલા દિવસોમાં ભારે ચર્ચામાં રહ્યું છે,ત્યારે આ મામલે ખરેખર ભારતને એટલે કે જનતાને શુ ફાયદો થશે તે અંગે સિનિયર પત્રકાર અને વિશ્લેષક દિનેશ વ્હોરાએ વિસ્તૃત રીતે કરેલું વિશ્લેષણ અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો.
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા








