NCP: શું અજિત પવાર કાકા શરદ પવાર સાથે NCPના વિલીનીકરણની જાહેરાત કરવાના હતા? મોટો ખુલાસો

  • India
  • January 30, 2026
  • 0 Comments

NCP: અજિત પવારના અકાળ અવસાન પહેલાં તેઓએ શરદ પવારની પાર્ટી અને પોતાની NCP પાર્ટીને એક કરવા એટલે કે વિલીનીકરણ કરવા માટે એક કરાર કર્યો હોવાની વાત સામે આવી છે,રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના વડા અજિત પવારના અવસાન પહેલાં, કાકા-ભત્રીજાની જોડી એક થશે અને NCP એક રહેશે તે નક્કી કરવામાં આવ્યું હતું,સૂત્રોના જણાવ્યા અનુસાર, વિલયની જાહેરાત 8 ફેબ્રુઆરીએ થવાની હતી.

સૂત્રો કહે છે કે બારામતી વિમાન દુર્ઘટનાના થોડા દિવસો પહેલા જ અજિત પવાર અને શરદ પવાર વચ્ચે વાતચીત થઈ હતી. આ વાતચીત દરમિયાન, NCPના બંને જૂથોના એકીકરણ પર સંમતિ સધાઈ હતી. ત્યારબાદ, બંને વરિષ્ઠ નેતાઓ વચ્ચે આગામી પગલાં અંગે ચર્ચા કરવા માટે એક બેઠક યોજાઈ હતી.

● શું NCPના વિલીનીકરણની જાહેરાત 8 ફેબ્રુઆરીએ થવાની હતી?

સૂત્રોનો દાવો છે કે અજિત પવાર અને શરદ પવારે જિલ્લા પરિષદની ચૂંટણી પછી તરત જ વિલીનીકરણની જાહેરાત કરવાનો નિર્ણય લીધો હતો અને તા. 8 ફેબ્રુઆરીએ આ જાહેરાત થવાની હતી, પરંતુ તે પહેલાં જ અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં દુઃખદ અવસાન થયું.

આમ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અકાળ અવસાનથી રાજકીય વર્તુળોમાં શોક છવાઈ ગયો છે. દરમિયાન ,આ પ્રકારની વાતો મહારાષ્ટ્રના રાજકારણમાં ચર્ચાનો વિષય બની છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત
  • August 1, 2026

Gulf countries Indian deaths: પૈસા કમાવવા અને પરિવારનું જીવન સુધારવા માટે ભારતમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં લોકો સાઉદી અરબ, સંયુક્ત અરબ અમીરાત (UAE), કુવૈત, ઓમાન, બહેરીન અને કતાર જેવા ખાડી…

Continue reading
PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી
  • August 1, 2026

PM Modi CJP Protest: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના જંતર-મંતર ખાતે થયેલા યુવા આંદોલન અંગે પ્રથમ વખત જાહેરમાં પ્રતિક્રિયા આપી છે. આ આંદોલન છેલ્લા કેટલાક વર્ષોમાં દિલ્હીમાં થયેલા મોટા વિરોધ પ્રદર્શનોમાંનું…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

  • August 1, 2026
  • 3 views
Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

  • August 1, 2026
  • 3 views
PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

  • August 1, 2026
  • 9 views
Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

  • August 1, 2026
  • 13 views
CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

  • August 1, 2026
  • 5 views
Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

  • August 1, 2026
  • 5 views
Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા