
Operation Sindoor: પહેલગામ હુમલાનો જવાબ પાકિસ્તાનને ભારતીય સેનાએ આપ્યો છે. ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં એર સ્ટ્રાઈક અને મિસાઈલ હુમલો કરી આતંકીઓના ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા છે.
અહેવાલો મળી રહ્યા છે કે ભારતીય સેનાની કાર્યવાહીમાં આતંકવાદી મસૂદ અઝહરને ગંભીર નુકસાન થયું છે. તેના પરિવારના 14 સભ્યો માર્યા ગયા છે અને ઘણા ઘાયલ થયા છે. મસૂદના 4 સાથીઓ પણ માર્યા ગયાના સમાચાર છે. અઝહરનો પરિવાર પાકિસ્તાનના બહાવલપુરમાં હતો. મસૂદ અઝહરની મોટી બહેન અને મૌલાના કશફનો આખો પરિવાર બરબાદ થઈ ગયો છે. સેનાએ આ કાર્યવાહીનો વીડિયો પણ બનાવ્યો છે.
મુંબઈમાં હુમલો કરનાર આતંકીઓના ઠેકાણાઓ પર પણ હુમલો કરાયો હોવાની જાણકારી મળી રહી છે. તો જુઓ આ વીડિયોમાં ભારતે પાકિસ્તાનમાં કયા કયા આતંકી ઠેકાણાને કેવી રીતે ધ્વસ્ત કર્યા તે સમજો?, સાથે સાથે જાણો ભારતે પાકિસ્તાનને જવાબ આપવો કેમ જરુરી બની ગયો?
આ પણ વાંચોઃ
Operation Sindoor: પાકિસ્તાન-POKમાં હાફિઝ સઈદ અને મસૂદ અઝહરના ઠેકાણાઓનો નાશ
પાકિસ્તાન ડરી ગયું, ભારત હુમલા રોકી દે, તો અમે કંઈ નહીં કરીએ, ‘પીક્ચર અભી બાકી હૈ’
Operation Sindoor: પૂર્વ આર્મી ચીફનો હુંકાર, ‘પિક્ચર અભી બાકી હૈ’, શું થવાનું છે?
પાકિસ્તાનમાં હુલમા બાદ ગુજરાત સતર્ક, એરપોર્ટ બંધ, કડક બંદોબસ્ત | Gujarat
પહેલગામ હુમલાનો બદલો લેવા પાકિસ્તાનમાં ભારતનો હુમલો!, ભારતીય સેના શું કહી રહી છે? | Air strike
‘મોદીને આતંકી હુમલાની 3 દિવસ પહેલા માહિતી મળી ગઈ હતી’: Mallikarjun Kharge
