Operation Sindoor: પૂર્વ આર્મી ચીફનો હુંકાર, ‘પિક્ચર અભી બાકી હૈ’, શું થવાનું છે?

  • India
  • May 7, 2025
  • 7 Comments

Operation Sindoor: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા જઘન્ય આતંકવાદી હુમલા પછી ભારત દ્વારા લેવામાં આવેલી બદલાની કાર્યવાહી શરુ કરાઈ છે. ઓપરેશન સિંદૂર હેઠળ ગત રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકીઓ ઠેકાણોઓને ધ્વસ્ત કરી નાખ્યા છે.

રાત્રે કરાઈ સ્ટ્રાઈક

ભારતીય વાયુસેનાએ રાત્રિના અંધારામાં આ લશ્કરી કાર્યવાહી હાથ ધરી હતી, જ્યાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા સંગઠનોના નવ ઠેકાણાઓને મિસાઇલ હુમલા દ્વારા નષ્ટ કરવામાં આવ્યા હતા. આ સ્થળોને આતંકવાદી પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવતું હતું. આ કાર્યવાહી દરમિયાન લશ્કરના બે ટોચના કમાન્ડર પણ માર્યા ગયા હોવાના દાવા છે.

પૂર્વ આર્મી ચીફનું મોટું નિવેદન

આ ઓપરેશન પર પ્રતિક્રિયા આપતા પૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેએ કહ્યું, ” પિક્ચર હજુ બાકી છે.” તેમનું નિવેદન સ્પષ્ટ સંકેત આપે છે કે જો પાકિસ્તાન ભારત પર સીધો હુમલો કરશે અથવા બદલો લેશે તો ભવિષ્યમાં વધુ કડક પગલાં લેવામાં આવી શકે છે.

સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા આપી

સંરક્ષણ મંત્રાલયે આ કાર્યવાહીને “સંતુલિત પરંતુ મક્કમ પ્રતિભાવ” ગણાવી. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતે આ હુમલામાં કોઈપણ પાકિસ્તાની લશ્કરી સ્થાપનોને નિશાન બનાવ્યા નથી, જે દર્શાવે છે કે ભારતનો ઉદ્દેશ્ય યુદ્ધ નથી પરંતુ આતંકવાદ સામે ચોક્કસ કાર્યવાહી કરવાનો છે.

પાકિસ્તાની પ્રતિક્રિયા અને આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિકોણ

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે આ કાર્યવાહીને “યુદ્ધ જેવી પરિસ્થિતિ” ગણાવી છે, પરંતુ ભારતે સ્પષ્ટ કર્યું છે કે આ પગલું ફક્ત આતંકવાદ વિરુદ્ધ હતું. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ, આ પગલાને એક જવાબદાર પ્રતિભાવ તરીકે જોવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ

પાકિસ્તાનમાં હુલમા બાદ ગુજરાત સતર્ક, એરપોર્ટ બંધ, કડક બંદોબસ્ત | Gujarat

Gujaratમાં વરસાદનો કહેર,19 લોકોના મોત, આગાહી છતાં તૈયારીઓ નહીં!

પહેલગામ હુમલાનો બદલો લેવા પાકિસ્તાનમાં ભારતનો હુમલો!, ભારતીય સેના શું કહી રહી છે? | Air strike

Surat ની હોસ્પિટલમાં આગ, દર્દીઓની હાલત કફોડી, સ્ટ્રેચર પર બહાર કાઢ્યા

‘મોદીને આતંકી હુમલાની 3 દિવસ પહેલા માહિતી મળી ગઈ હતી’: Mallikarjun Kharge

Mock Drill: મોકડ્રીલ પર સંજય રાઉતે કહ્યું- ‘શું આ મોદીજીની તૈયારી છે?’

Defense Mock Drill: અમદાવાદ, સુરત સહિત 19 સ્થળોએ ડિફેન્સ મોકડ્રીલ, સુરક્ષિત સ્થળો કયા?

Related Posts

TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ
  • June 19, 2026

TMC Opposition Leader Dispute: પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક અભૂતપૂર્વ ઘટનાક્રમ સામે આવ્યો છે, જ્યાં સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (TMC) હવે બે ફાડિયામાં વહેંચાઈ ગઈ હોય તેવું સ્પષ્ટ દેખાય છે. કલકત્તા…

Continue reading
Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’
  • June 19, 2026

Rahul Gandhi: રાજસ્થાનના કોટામાં વિદ્યાર્થીઓને સંબોધતા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભારતની શિક્ષણ વ્યવસ્થા પર તીખા પ્રહાર કર્યા છે. કોટા, જે દેશમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓનું સૌથી મોટું કેન્દ્ર માનવામાં આવે છે,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

  • June 19, 2026
  • 3 views
TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

  • June 19, 2026
  • 6 views
Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

  • June 19, 2026
  • 7 views
Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 10 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 5 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 10 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?