PoK અને આતંકીઓ સોંપો તો જ વાતચીત, ભારતે અમેરિકાને શું કહી દીધું?

ભારતે અમેરિકાને સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાન સાથે વાતચીત ફક્ત પાકિસ્તાન અધિકૃત કાશ્મીર( PoK) પરત કરવા અને આતંકવાદીઓને સોંપવા પર જ થશે.

“કાશ્મીર પર અમારું વલણ ખૂબ જ સ્પષ્ટ છે, ફક્ત એક જ મુદ્દો બાકી છે – પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર ( PoK)ને પરત કરો. તેના સિવાય કોઈ વાત નહીં થાય. જો પાકિસ્તાન આતંકવાદીઓને સોપશે તો જ વાત થશે. અમે કોઈ બીજા વિષય પર ચર્ચા કરવા માગાતાં નથી. અમને કોઈ મધ્યસ્થી કરવાની જરૂર નથી અને એવું ઈચ્છતા પણ નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પહેલગામ અલગ હતું અને પાકિસ્તાન સામેની કાર્યવાહી ચાલીસ વર્ષના આતંકવાદનું પરિણામ હતું.

‘યુદ્ધવિરામ’ અંગે સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, “ઓપરેશન સિંદૂર પૂરું થયું નથી. આપણે એક નવા તબક્કામાં છીએ. તેથી જ આપણે ‘સમજણ’ અને આગ બંધ કરવા જેવા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છીએ.”

પહેલગામ હુમલા પર ભારતનો પ્રતિભાવ કાળજીપૂર્વક ઘડાયેલી ત્રણ-પાંખી વ્યૂહરચના – રાજકીય, લશ્કરી અને મનોવૈજ્ઞાનિક – દ્વારા ઘડવામાં આવ્યો છે જે ફક્ત બદલો લેવા માટે જ નહીં, પરંતુ યુદ્ધના નિયમોને ફરીથી સેટ કરવા માટે રચાયેલ છે.

સાથે વાયુ સેના દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ઓપરેશન સિંદૂર ચાલુ રહેશે અને આતંકીઓ વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે એકાએક અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-પાકિસ્તાનના યુધ્ધ વિરામની જાહેરાત કરી દીધી હતી.  ભારત પાકિસ્તાન વચ્ચે કોઈ સત્તવાર રીતે યુધ્ધ થયું નથી. માત્ર ભારત આતંકીઓ સામે જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. જોકે ડ્રમ્પે કંઈ પણ વિચાર્યા વગર યુધ્ધવિરામની ઘોષણા કરતાં લોકો અચરજમાં મૂકાઈ ગયા હતા અને ભારતીયો ટ્રમ્પ અને મોદી સામે રોષે ભરાયા હતા કે અમેરિકા ભારત-પાકિસ્તાનમાં સીઝ ફાયર કરવાની જાહેરાત સીધી રીતે કઈ રીતે કરી શકે? તેમાં ભારત અને પાકિસ્તાને નિર્ણય લેવાનો હોય. જો કે ત્રીજા પક્ષે દખલગીરી કરતાં ભારતનું રાજકારણ પણ ગરમાયું છે. વડાપ્રધાન મોદી, ટ્ર્મ્પની ભૂમિકા પર લોકો સવાલો કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ

Salman Khan: યુદ્ધવિરામ અંગે પોસ્ટ કરતાં જ સલમાન લોકોના લપેટામાં આવી ગયો, શું કહ્યું?

ઓપરેશન સિંદૂર ચાલુ રાખવા સેના મક્કમ, હવે શું થશે? | Operation Sindoor

જમ્મુ અને કાશ્મીર CM ઓમર અબ્દુલ્લાએ સીઝ ફાયર બાદ શું કહ્યું? | Ceasefire

Donald Trump: ભારતની જવાબી કાર્યવાહી રોકાવનાર ટ્રમ્પ કાશ્મીરની મધ્યસ્થી અંગે શું બોલ્યા?

ભારતે એકાએક કેમ જવાબી કાર્યવાહી રોકી? શું થશે ઓપરેશન સિંદૂરનું? | Operation Sindoor

ભારતે એકાએક કેમ જવાબી કાર્યવાહી રોકી? શું થશે ઓપરેશન સિંદૂરનું? | Operation Sindoor

Kheda: માતરમાં રોંગ સાઈડ જતી ઈકોએ રિક્ષાને ભયંકર રીતે ટક્કર મારી, 3ના મોત, 4ને ઈજાઓ

 

 

Related Posts

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા
  • June 15, 2025

Maharashtra Pune, Indrayani river bridge Collapsed: મહારાષ્ટ્રના પૂણેમાં આવેલા પિંપરી ચિંચવાડમાં ઈન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો. ઘટના સમયે ઘટનાસ્થળે ભારે ભીડ હતી અને પ્રારંભિક માહિતી મુજબ 20 થી 25…

Continue reading
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!
  • June 15, 2025

Adani’s Haifa port attack: ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બની રહ્યો છે. શનિવારે ઈરાને ઈઝરાયલના દરિયાકાંઠાના શહેર હાઈફાને નિશાન બનાવીને અનેક બેલિસ્ટિક મિસાઈલો છોડી હતી. હાઈફા ઈઝરાયલનું એક…

Continue reading

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ