Rahul Gandhi ને ભારતીય ચૂંટણી પ્રક્રિયા પર કેમ વિશ્વાસ નથી?

વિદેશમાં EVM સાથે ચેડાં થવાની લઈ શંકાઓ ઘેરી થઈ છે. અમેરિકન લોકોનું માનવું છે કે EVMમાં ચેડા થઈ શકે છે. તેવામાં હવે રાહુલ ગાંધી(Rahul Gandhi) એ અમેરિકાની ધરતી પર જઈ મહાષ્ટ્રની ચૂંટણીનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે વર્ષ 2024માં મહારાષ્ટ્રમાં થયેલી ચૂંટણી અંગે આકરી ટીકા કરી છે. બીજી બાજુ રાહુલના ભાષણથી ભાજપના અંધભક્તો પણ ચીડાઈ રહ્યા છે.  તેઓ કંઈને કંઈ અતિશયોક્તિભર્યા નિવેદનો આપી તેમની કરતૂતો છૂપાવવાનો પ્રયાસ કરે છે.

રાહુલ ગાંધીએ અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (2024)ના મુદ્દે ભારતની ચૂંટણી પ્રક્રિયામાં ગંભીર છેડા થયા હોવાનો આરોપ લગાવ્યો છે. રાહુલે કહ્યું હતુ કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં સાંજે 5:30 વાગ્યા બાદ 65 લાખ મતો બે કલાકમાં પડ્યા હતા. તો આ કેવી રીતે શક્ય બની શકે? જેથી રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. જોકે રાહુલ ગાંધી અમેરિકામાં કેમ મહાષ્ટ્ર ચૂંટણીનો મુદ્દો ઉઠાવ્યો તેના કેટલાંક કારણો છે.

રાહુલ ગાંધીએ અમેરિકામાં આ મુદ્દો ઉઠાવીને આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન ભારતની ચૂંટણી પ્રક્રિયા તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો છે. બ્રાઉન યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સમુદાય સાથે સંવાદ એ એક રણનીતિસભર પગલું છે. જેનાથી તેમના આરોપો વૈશ્વિક મીડિયા અને લોકશાહીના મુદ્દાઓ પર ચર્ચા કરતા વિચારકો સુધી પહોંચે. આનાથી ભારત સરકાર અને ચૂંટણી પંચ પર દબાણ વધે છે, કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તરે લોકશાહીની પારદર્શિતા પર સવાલો ઉઠે છે.

જો રાહુલ ગાંધી શું વિદેશમાં આવા મુદ્દા ઉઠાવશે તો ચૂંટણીમાં પાર્દર્શિતા આવશે ખરી, તેઓ બંધારણ સાથે લઈને ફરી રહ્યા છે શું આ રીતે લોકશાહી બચશે ખરી? તેવા સવાલો થઈ રહ્યા છે.

ભાજપે રાહુલ ગાંધીને અમેરાકમાં ભાષણ કરવા બદલ શું કહ્યું?

ભાજપે રાહુલ ગાંધીના આ નિવેદનોનો તીવ્ર વિરોધ કર્યો અને તેમને “દેશવિરોધી” ગણાવ્યા. ભાજપના નેતાઓએ દાવો કર્યો કે આવા આરોપો વિદેશમાં ઉઠાવીને રાહુલ ભારતની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે. આનાથી રાહુલના નિવેદનોને વધુ પ્રસિદ્ધિ મળી, જે તેમની રણનીતિનો ભાગ હોઈ શકે. ભાજપની આક્રમક પ્રતિક્રિયાએ આ મુદ્દાને ભારતમાં પણ ચર્ચાનો વિષય બનાવ્યો, જેનાથી કોંગ્રેસને રાજકીય લાભ મળવાની શક્યતા છે.

ત્યારે જુઓ આખરે ભારતની લોકશાહી કેવી રીતે બચશે?

આ પણ વાંચોઃ

શું વાહનોમાંથી સંભળાશે વાંસળીના સૂર, ઢોલના ધબકાર?, સંગીતપ્રેમી Nitin Gadkari એ શું કહ્યું?

Amreli plane crash: અમેરલીમાં વિમાન ક્રેશ, પાયલટનું મોત

Ahmedabad: VS હોસ્પિટલના ડોક્ટરોએ માનવતા ભૂલી ક્લિનિકલ ટ્રાયલ કર્યા, 3નાં મોત, જાણો સમગ્ર કૌભાંડ!

DAHOD: સોલાર પ્લાન્ટમાં આગ, 400 કરોડના નુકસાનનો અંદાજ, આગ લાગવાનું શું છે કારણ?

Gold Price: સોનાનો ભાવ 10 ગ્રામદીઠ 1 લાખ રૂપિયાને પાર, અમદાવાદમાં કેટલો?

 

Related Posts

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!
  • March 19, 2026

MODI: નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ 2011-12 દરમિયાન રાજ્યપાલના હસ્તક્ષેપ મામલે સખત વિરોધ કરતા હતા અને પોતાના ભાષણો દરમિયાન આ વાતને મુદ્દો બનાવતા હતા.આજે જ્યારે તેઓ પોતે…

Continue reading
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ
  • March 19, 2026

America: અમેરિકામાં ભારતના RSS અને R&AW સંસ્થાઓ પર પ્રતિબંધ મુકવાની ભલામણ યુએસ સરકારની એક પેનલ દ્વારા કરવામાં આવી છે. ■ આ ભલામણ કોણે કરી? ‘યુનાઈટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલીજિયસ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 3 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 7 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 15 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 4 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 12 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

  • March 19, 2026
  • 10 views
Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!