Supreme Court: ‘મોદી’ રાજમાં ઉપરાષ્ટ્રપતિ અને ભાજપ સાંસદ સુપ્રિમ કોર્ટનો વિરોધ કેમ કરે છે?, જુઓ વીડિયો

Supreme Court opposition: હાલ ભારતનું ન્યાયતંત્ર શંકાના ઘેરામાં આવ્યું છે. જ્યારથી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સુપ્રિક કોર્ટ સામે સવાલ કર્યા છે, ત્યારથી રાજકીય ક્ષેત્રે સહિત દેશમાં ખળભળાટ મચી ગયો છે. ઉપરાષ્ટ્રપતિએ સુપ્રિમ કોર્ટની કાર્યવાહીનો વિરોધ કર્યો છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સુપ્રીમ કોર્ટના એક ચુકાદા અંગે ટીકા કરી હતી, જેમાં કોર્ટે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોને તેમની પાસે મોકલાયેલા ખરડાઓ પર નિશ્ચિત સમયમર્યાદામાં કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો. ધનખડે આ અંગે કહ્યું હતું કે, “શું હવે સુપ્રીમ કોર્ટ દેશના રાષ્ટ્રપતિને આદેશ આપશે? ન્યાયાધીશો ‘સુપર પાર્લામેન્ટ’ની જેમ કોઈ જવાબદારી વગર કામ કરે છે.” તેમણે ભારતીય લોકશાહીમાં સુપ્રીમ કોર્ટની આવી ભૂમિકા યોગ્ય નથી એવો મત વ્યક્ત કર્યો હતો.

બીજી તરફ ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ પણ સુપ્રિમ કોર્ટ અને ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના વિરુધ્ધ ટીપ્પણી કરી છે. જેથી કોર્ટના ચૂકાદાની અવમાનના બદલ કાર્યવાહી કરવાની માગ ઉઠી છે.

ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ શું કહ્યું હતુ?

નિશિકાંત પર આરોપ લાગ્યો છે કે તેમણે ‘અત્યંત અપમાનજનક’ ટીપ્પણી કરી છે. તેમનો હેતુ સુપ્રીમ કોર્ટની ગરિમાને ઠેસ પહોંચાડવાનો સિધ્ધ થાય છે. એક વકીલે કરેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે દુબેએ સુપ્રીમ કોર્ટ પર આકરા પ્રહારો કર્યા હતા, અને કહ્યું હતું કે જો સુપ્રીમ કોર્ટ દ્વારા કાયદો બનાવવો હોય તો સંસદ અને રાજ્ય વિધાનસભાઓ બંધ કરી દેવી જોઈએ. તેમણે ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના પર પણ નિશાન સાધ્યું અને દેશમાં ગૃહયુદ્ધ માટે તેમને જવાબદાર ઠેરવ્યા. નિશિકાંત દુબે ઝારખંડની ગોડ્ડા સંસદીય બેઠકના લોકસભા સભ્ય છે. નિશિકાંત સુપ્રિમ સામે સવાલો કરી હવે ઘેરાયા છે.

આ જ મુદ્દે વધુ ચર્ચા જુઓ દેશના વરિષ્ઠ ન્યાયશાસ્ત્રી અશોક અરોરાજી સાથે.

 

આ પણ વાંચોઃ

Accident: વડોદરામાં બસ પાછળથી ટ્રકમાં ઘૂસી, 2ના મોત, સુરતમાં પોલીસવાને ટક્કર

Rahul Gandhi: રાહુલે અમેરિકામાં ભારતીય ચૂંટણી પર પ્રશ્નો ઉઠાવ્યા, ચૂંટણીપંચ પાસેથી વીડિયો માંગ્યા પણ…

કર્ણાટકના પૂર્વ DGPની હત્યા, ઘરમાંથી મળી લાશ, પત્ની પર શંકા

Gondal માં એક સાથે ચાર અર્થી ઉઠી, કાર અકસ્માતમાં પરિવારને કાળ ભરખી ગયો

હવે નેપાળમાં હિંદુ રાષ્ટ્ર અને રાજાશાહીની માંગ કેમ ઉઠી? લોકો રસ્તાઓ પર ઉતર્યા! | Nepal

 

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad Tree Plantation: વૃક્ષોના નામે છેતરતાં અમદાવાદના નેતાઓ, મોદીનો અમદાવાદમાં વિક્રમ પણ વૃક્ષો સુકાઈ ગયા

  • July 13, 2026
  • 3 views
Ahmedabad Tree Plantation: વૃક્ષોના નામે છેતરતાં અમદાવાદના નેતાઓ, મોદીનો અમદાવાદમાં વિક્રમ પણ વૃક્ષો સુકાઈ ગયા

ગુજરાત પોલીસનું Operation Mule Hunt 2.0, 55 ધરપકડ નહીં, અસલી ખેલ તો મ્યુલ બેંક એકાઉન્ટનો!

  • July 13, 2026
  • 4 views
ગુજરાત પોલીસનું Operation Mule Hunt 2.0, 55 ધરપકડ નહીં, અસલી ખેલ તો મ્યુલ બેંક એકાઉન્ટનો!

Mallikarjun Kharge MP Ethanol Scam: મધ્યપ્રદેશમાં ઇથેનોલ કૌભાંડનો વિવાદ, મલ્લિકાર્જુન ખડગેનો ભાજપ સરકાર પર આકરો પ્રહાર

  • July 13, 2026
  • 6 views
Mallikarjun Kharge MP Ethanol Scam: મધ્યપ્રદેશમાં ઇથેનોલ કૌભાંડનો વિવાદ, મલ્લિકાર્જુન ખડગેનો ભાજપ સરકાર પર આકરો પ્રહાર

MP BJP Narottam Mishra: નરોત્તમ મિશ્રાની ટિકિટ કેમ કપાઈ? દતિયાથી ભાજપના નિર્ણય પાછળનું મોટું ગણિત

  • July 13, 2026
  • 6 views
MP BJP Narottam Mishra: નરોત્તમ મિશ્રાની ટિકિટ કેમ કપાઈ? દતિયાથી ભાજપના નિર્ણય પાછળનું મોટું ગણિત

10 Years 0f Una Incident: ઉના કાંડ પછી શું બદલાયું? દલિત પરિવારની 10 વર્ષની સંઘર્ષગાથા

  • July 13, 2026
  • 13 views
10 Years 0f Una Incident: ઉના કાંડ પછી શું બદલાયું? દલિત પરિવારની 10 વર્ષની સંઘર્ષગાથા

PM Modi Press Conference: પીએમ મોદી પ્રેસ કોન્ફરન્સથી કેમ બચે છે? આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી ઉઠ્યા સવાલો

  • July 13, 2026
  • 13 views
PM Modi Press Conference: પીએમ મોદી પ્રેસ કોન્ફરન્સથી કેમ બચે છે? આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી ઉઠ્યા સવાલો