Rajkot: નમકીન કંપનીમાં ભયંકર આગ, આગના પગલે મેજર કોલ જાહેર

  • Gujarat
  • March 24, 2025
  • 0 Comments
Rajkot Fire: રાજકોટની એક નમકની ફેક્ટરીમાં ભયંકર આગ લાગવાની ઘટના ઘટી છે. એટલી ભયંકર આગ લાગી છે કે આગના ગોટા 5 કિમી સુધી દેખાઈ રહ્યા છે. હાલ ફાયર વિભાગોની ટીમ આગની કામ લેવા માટે કામે લાગી છે. આ ઘટના  નાકરાવાડી નજીક વેફર-નમકીન બનાવતી KBZ કંપનીમાં બની છે. ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ચાર ગાડી ઘટનાસ્થળે પહોંચી છે. પાણીનો મારો ચલાવી એક કલાકથી ફાયરની ટીમ આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરાઈ છે. જાનહાનિના કોઈ અહેવાલ નથી. જો કે કંપનીને મોટું નુકસાન થયું છે.

મળતી જાણકારી અનુસાર આજે સવારે લગભગ 9 વાગ્યાની આસાપાસ રાજકોટમાં આવેલા નાકરાવાડી વિસ્તાર નજીક આવલી KBZ ફૂડ કંપનીમાં એકાએક આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરુપ ધારણ કરતાં  શ્રમિકોમાં ભાગદોડ મચી ગઈ છે. ઘટનાની જાણ ફાયર વિભાગને કરતાં જ ટીમો દોડી આવી છે. હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો સતત ચાલુ છે.

આગ એટલી ભીષણ છેકે દૂર-દૂર સુધી ધૂમાડાના ગોટા જોવા મળી રહ્યાં છે. આગના બનાવની જાણ થતાં ફાયર વિભાગની 4થી વધુ ગાડીઓ આવી પહોંચી છે. 108ની ટીમ સહિત પોલીસ ટીમ પણ બનાવ સ્થળે પહોંચી છે. ફાયર વિભાગ દ્વારા ભીષણ આગના પગલે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. મળતી વિગતો અનુસાર લાગેલી ભીષણ આગના કારણે કંપનીમાં મોટું નુકસાન પહોંચ્યું છે. અત્યાર કોઈ જાનહાનિના અહેવાલ નથી.

આ પણ વાંચોઃ Rajkot: નમકીનની કંપની ભંયકર આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે

આ પણ વાંચોઃ વિક્રમ ઠાકોરની વાત સાથે સુપર સ્ટાર હિતેનકુમાર સહમત નથી, જાણો શું કર્યા ગંભીર આક્ષેપ? | Hiten kumar:

આ પણ વાંચોઃ Ahmedabad: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી વખતે ક્રેન તૂટી, બેને ઈજાઓ, ટ્રેન વ્યવહાર ઠપ

આ પણ વાંચોઃ Kunal Kamra: ‘ગદ્દાર નજર વો આયે’… કોમેડિયને એકનાથ શિંદે પર ગીત બનાવતાં શિવસેના ગુસ્સે, સ્ટુડિયોમાં તોડફોડ

 

  • Related Posts

    વિમાન દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
    • June 15, 2025

    12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે આખું વિમાન તૂટી ગયું, લોકો…

    Continue reading
    Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….
    • June 15, 2025

    Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ગટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના જાળવણીના દાવાને તુર્કીએ ફગાવી દીધો છે. તુર્કીએ કહ્યું કે તુર્કીએ ટેકનિક વિમાનના જાળવણીમાં સામેલ નથી. આ દરમિયાન અમેરિકાની NTSB…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વિમાન દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

    • June 15, 2025
    • 0 views
    વિમાન દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

    Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

    • June 15, 2025
    • 3 views
    Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

    Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

    • June 15, 2025
    • 6 views
    Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

    Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

    • June 15, 2025
    • 13 views
    Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

    Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

    • June 15, 2025
    • 13 views
    Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

    Manali માં દુ:ખદ અકસ્માત, ઝીપલાઈન તૂટતાં છોકરી 30 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી

    • June 15, 2025
    • 7 views
    Manali માં દુ:ખદ અકસ્માત, ઝીપલાઈન તૂટતાં છોકરી 30 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી