સાઉદી અરેબિયાએ ભારત-પાકિસ્તાન સહિત 14 દેશો પર વિઝા પ્રતિબંધ લગાવ્યો, જાણો કારણ? | Saudi Arabia bans visa

  • World
  • April 7, 2025
  • 0 Comments

Saudi Arabia bans visa for 14 countries: હજ યાત્રા 29 એપ્રિલ 2025થી શરુ થવાની છે. ત્યારે ઇસ્લામના આસ્થાના ગઢ તરીકે જાણીતા સાઉદી અરેબિયાએ ભારત અને પાકિસ્તાન સહિત 14 દેશો માટે અસ્થાયી રૂપે વિઝા પર પ્રતિબંધ મૂક્યો છે. સાઉદી અરેબિયા સરકાર દ્વારા આ કામચલાઉ પ્રતિબંધ બિઝનેસ અને ફેમિલી વિઝા તેમજ ઉમરાહ વિઝા પર લાગુ થશે.

ઉલ્લેખનીય છે કે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના નેતૃત્વ હેઠળની સાઉદી સરકારે અન્ય દેશોના લોકોને નોંધણી વગર હજમાં ભાગ લેતા અટકાવવા માટે આ પ્રતિબંધ લાદ્યો છે. જોકે આ પ્રતિબંધ બધા દેશો પર જૂનના મધ્ય સુધી એટલે કે આ વર્ષે હજ પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે. તે પછી વિઝા કાર્યક્રમ ફરીથી સામાન્ય રીતે લાગુ કરવામાં આવશે.

ક્રાઉન પ્રિન્સે વિઝા પ્રતિબંધનો નિર્ણય કેમ લીધો?

હકીકતમાં સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ગયા વર્ષે હજારો લોકોના મોતને ધ્યાનમાં રાખીને આ વર્ષે વિઝા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. ગયા વર્ષે હજ દરમિયાન થયેલી ભાગદોડમાં 1,000 થી વધુ લોકોના મોત થયા હતા. મૃત્યુ પામેલા મોટાભાગના લોકો અનધિકૃત હજ યાત્રાળુઓ હતા. આવી સ્થિતિમાં, આ વર્ષે કામચલાઉ વિઝા પ્રતિબંધના આ નિર્ણય પાછળનું કારણ બિનનોંધાયેલ હજ યાત્રીઓને રોકવાનું છે.

સાઉદી અરેબિયાના વિઝા પ્રતિબંધમાં કયા દેશોનો સમાવેશ થાય છે?

સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને હજ યાત્રાના સુચારુ સંચાલન માટે 14 દેશો માટે વિઝા નિયમોમાં ફેરફાર કર્યા છે. સાઉદી અરેબિયાએ જે દેશોમાં વિઝા પ્રતિબંધ લાદ્યો છે તેમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, નાઇજીરીયા, ઇરાક, જોર્ડન, અલ્જેરિયા, સુદાન, ઇથોપિયા, ટ્યુનિશિયા અને યમનનો સમાવેશ થાય છે.

સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે મુસાફરીના નિયમો હળવા કરવા માટે આ કામચલાઉ વિઝા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આનાથી હજ દરમિયાન મુસાફરોની સલામતીમાં સુધારો થશે અને મુસાફરી અત્યંત આરામદાયક બનશે.

આ પણ વાંચોઃ પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાની વાહનચાલકો પર શુ અસર? | Petrol-Diesel Price

આ પણ વાંચોઃ   Valsad: હર્ષ સંઘવી અને પાટીલના મતવિસ્તાર પાસે શરમજનક ઘટના, ગોડસેના પોસ્ટર લાગ્યા, કોના સહારે?

આ પણ વાંચોઃ  મોદીના ગઢ ગુજરાતમાં ગાબડું પાડવા કોંગ્રેસનું અધિવેશન | Congress Adhiveshan

આ પણ વાંચોઃ MPમાં નકલી ડોક્ટરે 7 લોકોની હાર્ટ સર્જરી કરતાં મોત, આયુષ્માન યોજનાના દુર્પયોગની આશંકા

Related Posts

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો
  • August 2, 2026

Trump Board of Peace: ગાઝા સંઘર્ષના ઉકેલ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બનાવવામાં આવેલું ‘બોર્ડ ઓફ પીસ’ હાલ આંતરરાષ્ટ્રીય ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ બોર્ડ સાથે થયેલા એક કરારમાં હમાસે…

Continue reading
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી
  • August 1, 2026

Nepal Communal Violence: નેપાળ છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી ગંભીર ગણાતી હિંદુ-મુસ્લિમ સાંપ્રદાયિક હિંસાનો સામનો કરી રહ્યું છે. ધાર્મિક શોભાયાત્રા દરમિયાન શરૂ થયેલો સ્થાનિક વિવાદ થોડા જ દિવસોમાં દક્ષિણ તરાઈ (મધેશ)…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Modi-Sukhbir Badal Meeting: પંજાબમાં ફરી BJP-SAD ગઠબંધન? મોદી-સુખબીર બાદલની મુલાકાતે વધારી અટકળો

  • August 8, 2026
  • 2 views
Modi-Sukhbir Badal Meeting: પંજાબમાં ફરી BJP-SAD ગઠબંધન? મોદી-સુખબીર બાદલની મુલાકાતે વધારી અટકળો

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ

  • August 8, 2026
  • 3 views
Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ

Ahmedabad Ring Road Metro: રિંગરોડ પર મેટ્રોને કેન્દ્ર સરકાર મંજૂરી આપશે

  • August 8, 2026
  • 4 views
Ahmedabad Ring Road Metro: રિંગરોડ પર મેટ્રોને કેન્દ્ર સરકાર મંજૂરી આપશે

Jharkhand Students Protest: જંતર-મંતર પછી ઝારખંડમાં વિદ્યાર્થીઓનો બળવો, બંને આંદોલનોમાં શું છે સૌથી મોટો ફરક?

  • August 8, 2026
  • 6 views
Jharkhand Students Protest: જંતર-મંતર પછી ઝારખંડમાં વિદ્યાર્થીઓનો બળવો, બંને આંદોલનોમાં શું છે સૌથી મોટો ફરક?

Mohan Bhagwat: વિદ્યાર્થી આંદોલન સામે બદલાયો RSSનો સૂર? ભાગવતના નિવેદને મોદી સરકાર પર વધાર્યા સવાલ

  • August 7, 2026
  • 4 views
Mohan Bhagwat: વિદ્યાર્થી આંદોલન સામે બદલાયો RSSનો સૂર? ભાગવતના નિવેદને મોદી સરકાર પર વધાર્યા સવાલ

Datia Bypoll BJP Defeat: મંત્રીઓની ફોજ પણ કામે ન આવી, દતિયાએ બદલાતા રાજકીય મિજાજનો સંકેત આપ્યો

  • August 7, 2026
  • 4 views
Datia Bypoll BJP Defeat: મંત્રીઓની ફોજ પણ કામે ન આવી, દતિયાએ બદલાતા રાજકીય મિજાજનો સંકેત આપ્યો