Jaya Bachchan: મહિલાઓનું સિંદૂર ઉજડી ગયું તો નામ ઓપરેશન સિંદૂર કેમ રાખ્યું? જયા બચ્ચને ઉઠાવ્યા સવાલ

  • India
  • July 31, 2025
  • 0 Comments

Jaya Bachchan: રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન, સપા સાંસદ જયા બચ્ચને એક મોટું નિવેદન આપ્યું. તેમણે ઓપરેશનને સિંદૂર નામ આપવા સામે વાંધો ઉઠાવ્યો. જયાએ કહ્યું કે જ્યારે સિંદૂર પોતે જ નાશ પામી ચૂક્યું છે તો પછી ઓપરેશનને સિંદૂર નામ કેમ આપવું?

જયા બચ્ચને પહેલગામની ઘટના પર જતાવ્યું દુખ

રાજયસભામાં અભિનેત્રી જયા બચ્ચને પોતાના વકતવ્યમાં કહ્યું કે પહેલગામ હુમલામાં જવાનો શહીદ થયા એ વાતનું તેમને દુખ છે. અને તેમના પરિવાર પ્રત્યે પણ સહાનુભૂતિ બતાવતા કહ્યું કે કશ્મીરને જન્નત માનવામાં આવે છે. અને આ જ જન્નત તેમના માટે ઘાતક સાબીત થઈ.

પરિવારોની માફી માંગવવાની માંગ

વધુમા તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યું તેઓ કહે છે કે આતંકવાદને અમે ખતમ કરી નાખ્યો છે. તેમને આવું બોલતા શરમ આવવી જોઈએ. લોકોની રક્ષા કરવી તમારી ફરજ છે. અમે તમારી રક્ષા ના કરી શકયા ફરજ ના નિભાવી શકયા માટે માંફી માંગવી જોઈએ અને તમારા પર વિશ્વાસ રાખીને જ કાશ્મીર ગયા હતા તમે તેમનો વિશ્વાસ ના સાચવ્યો માટે તમારે માંફી માંગવી જોઈએ. એટલી તો માણસાઈ રાખવી જોઈએ.

જયા બચ્ચના ભાષણ દરમિયાન હોબાળો

જયારે જયા બચ્ચન બોલતા હતા ત્યારે સત્તાપક્ષે હંગામો કર્યો હતો. તેમની પાસે બેઠેલા પ્રિયંકા ચર્તુવેદી હસવા લાગ્યા ત્યારે તેમને પણ ઠપકો આપ્યો મને ના સમજાવો શું કરવુ .અને કહ્યું હું લોકો પર ધ્યાન નથી આપતી પણ મારા કાન બહુ તેજ છે એનું શું લોકો બોલશે તો હું બંધ થઈ જઈશ પણ મને પછી મને તમારે થોડો સમય તો આપવો જ પડશે પોતાની વાત મૂકવા.

ઓપરેશન સિંદૂર નામ પર નારાજગી

તેમણે સરકારને કહ્યું કે એમની પાસે બહુ મોટા મોટા લેખકો છે જેમને મોટા નામની આવડત રાખે છે. આ સિંદૂર નામ શોધ્યું કયાંથી જે યુવાનો શહીદ થઈ ગયા તેમનું તો સિંદૂર જ મટી ગયું. સિંદૂર ઉજાળનારા ઓપરેશનને સિંદૂર નામ આપી શકાય.સરકારે પોતે જ વિચાર કરવો જોઈએ શહીદોના પરિવારનો તો વિચાર કરવો જોઈએ. તેમના દુખનો સરકારને અંદાજો નથી રાજ્યસભામાં ‘ઓપરેશન સિંદૂર’ વિશે ઉગ્ર ભાષણ આપીને ચર્ચામાં આવ્યા તેમણે આ ઓપરેશનના નામ પર ગંભીર વાંધો ઉઠાવ્યો, જયા બચ્ચને દલીલ કરી કે ‘સિંદૂર’ સૌભાગ્યનું પ્રતીક છે, જેનો ઉપયોગ યુદ્ધની કાર્યવાહી માટે કરવો અયોગ્ય છે. તેમણે કહ્યું કે આ નામથી શહીદોના પરિવારોની લાગણીઓને ઠેસ પહોંચી છેકારણ કે આ ઓપરેશનમાં ઘણા જવાનો શહીદ થયા. તેમણે સરકાર પાસે માફી માંગવાની માગણી કરી, એમ કહીને કે આ નામથી લોકોના વિશ્વાસનું અપમાન થયું છે.

આ પણ વાંચો:

Trump on Tariff: ડોલાન્ડ ટમ્પે આવી મિત્રતા નિભાવી? ભારત પર 25% ટેરિફ લાદ્યો

Gujarat ATS: ગુજરાત ATS ને મળી મોટી સફળતા, અલકાયદાના માસ્ટર માઈન્ડ શમા પરવીની ધરપકડ

Ceasefire: ટ્રમ્પ 31 વાર બોલ્યા મેં યુધ્ધ રોકાવ્યુ, મોદીએ કહ્યું કોઈએ યુધ્ધ રોકાવ્યું નથી, બેમાંથી સાચુ કોણ?

bihar: નામ ‘સોનાલિકા ટ્રેક્ટર’, ફોટો અભિનેત્રી મોનાલિસાનો, હવે ટ્રેક્ટરને પણ મળ્યું રહેણાંક પ્રમાણપત્ર, કોણ કરી રહ્યું છે આવા ગોટાળા?

Russia Earthquack: રશિયા નજીક 8.8 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, ભયાનક વીડિયો આવ્યા સામે

  • Related Posts

    Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ
    • June 27, 2026

    Madras High Court: તમિલનાડુની રાજનીતિમાં લાંબા સમયથી ચાલી આવતી ધર્મ અને અનામતની ખેંચતાણ પર મદ્રાસ હાઈકોર્ટે એક અત્યંત મહત્વનો અને કડક ચુકાદો આપ્યો છે. મદુરાઈ પીઠે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે…

    Continue reading
    Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ
    • June 27, 2026

    Venkat Narayana Appointment Controversy: તમિલનાડુના રાજકારણમાં અત્યારે એક મોટો ભૂકંપ આવ્યો છે. મુખ્યમંત્રી સી. જોસેફ વિજયની સરકારે દિલ્હીમાં રાજ્યના ‘વિશેષ પ્રતિનિધિ’ તરીકે વેંકટ નારાયણ કે. ની નિમણૂક કરીને એક નવો વિવાદ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!

    • June 28, 2026
    • 2 views
    Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!

    Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય

    • June 28, 2026
    • 5 views
    Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય

    Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

    • June 27, 2026
    • 6 views
    Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

    Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

    • June 27, 2026
    • 7 views
    Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

    Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

    • June 27, 2026
    • 9 views
    Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

    Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

    • June 27, 2026
    • 12 views
    Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ