Surendranagar Scam: સુરેન્દ્રનગર જિલ્લામાં કરોડોની ‘ખનીજ સંપદા’ની રોજ લૂંટ થઈ રહી છે! ચોકીદાર જ ચોર? હપ્તાની કરોડોની ચેઇનમાં કોણ કોણ ભાગીદાર? જુઓ ચોંકાવનારી હકીકત!

Surendranagar Scam: ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લો ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો છે અને રાજકીય નેતાઓ સહિત તંત્રની મિલીભગતમાં અહીં કરોડોનો બે નંબરનો ધંધો ફુલ્યો ફાલ્યો છે,તાજેતરમાં જ રૂ.1500નું જમીન કૌભાંડ તો માત્ર નાનકડું ટ્રેલર છે પણ હકીકતમાં ખાણ ખનીજમાં થઈ રહેલા કરોડોના બે નંબરના વહીવટ ક્યારેય બહાર આવ્યા નથી ત્યારે ખાણ માફિયાઓ બિન્દાસ ધંધો કરી રહ્યા છે અને તંત્રને ખિસ્સામાં લઈ ફરી રહયા છે.

સાયસા પંથક બદનામ થઈ રહ્યો છે અને સરકારી સંપદાને લૂંટી રહયા હોવાછતાં તંત્ર કઈ કરી શકતું નથી માત્ર દેખાડા પૂરતી રેડ ક્યારેક કરવામાં આવે છે પણ ધંધો ક્યારેય બંધ થયો નથી.The Gujarat Reportઉપર અમે આ સત્ય બહાર લાવવાનો પ્રયાસ કરી રહયા છીએ.અહીં ખનીજ સંપદા જાહેરમાં લૂંટાઈ રહી છે અને સરકાર કશું કરી શકતી નથી તે વાસ્તવિકતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

સાયલાની આસપાસના ગામોમાં ગેરકાયદે ધંધો ફુલ્યો ફાલ્યો છે.સુદામડા, જસાપર, ફોદીયાળી, ગુંદીયાવાડ, પેરાળા, મઢાદ, વડીયા, નથુપરા વગરે ગામોમાં કોઈની પાસે લીઝ નહી હોવાછતાં ગેરકાયદે ખોદકામ થઈ રહ્યાનું કહેવામાં આવી રહ્યું છે.સુદામડાથી સાયલા સુધીમાં 200 ક્વોરી ધમધમી રહી છે જેમાં એક ક્વોરી 2 હજારથી 2500 ટન માલ નીકળે છે જે બરોબાર વહીવટ કરવામાં આવી રહ્યાની વાત છે,નિયમ મુજબ જે ક્વોરી ચાલતી હોય ફુવારો હોવો જોઈએ ત્યાં ફૂવારો પણ નથી.

બીજું કે સાયલાથી સુદામણીનો માર્ગ 10 કિલોમીટરનો છે સાંજે 6 વાગ્યે ધુળનો બની જાય છે.રસ્તો ખરાબ થઈ ગયો છે. ખોરીયાળી ગામને ભારે તકલીફ પડે છે અને આસપાસના ખેતરોમાં પાક થતો નથી. તેથી ખેતીને અસર થઈ રહી છે પણ કોઈની વાત ધ્યાને લેવામાં નહિ આવતી હોવાનું કહેવાય રહ્યું છે.

આ ધંધા માટે દર મહિને કરોડો રૂપિયાના હપ્તાની ચેઇન ચાલતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે The Gujarat Reportના સિનિયર પત્રકાર દિલીપ પટેલે આ અંગે ત્યાંના સ્થાનિક જાગૃત અગ્રણી રાજુભાઇ કરપડા સાથે વાત કરી વાસ્તવિક સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો જેમાં ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.આ અત્યંત ગંભીર સ્ટોરી માટે The Gujarat Report ઉપર કરાયેલું સચોટ વિશ્લેષણ જુઓ પ્રસ્તુત છે વિડીયો

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

Gir Forest Land Allocation Controversy: ગીર જમીન વિવાદમાં ફરી ઉઠ્યા સવાલો, આનંદીબેન પટેલ અને અનાર પટેલને લઈને જૂના આરોપોની ચર્ચા તેજ
  • May 8, 2026

Gir Forest Land Allocation Controversy: નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, તે સમયે ગીરના જંગલ વિસ્તારમાં જમીન ફાળવણીનો એક બહુ મોટો વિવાદ ઊભો થયો હતો. આ વિવાદ માત્ર સામાન્ય જમીનનો…

Continue reading
Gift City Data Center Fraud : ગુજરાતમાં વધતા નટવરલાલો! ડેટા સેન્ટર રોકાણના બહાને 32 હજાર લોકો સાથે ઠગાઈ? ઉત્પલ પટેલ કેસે મચાવ્યો ખળભળાટ
  • May 8, 2026

Gift City Data Center Fraud: ગુજરાત હંમેશા સાહસિક અને વ્યાપારી પ્રજા તરીકે વિશ્વભરમાં જાણીતું રહ્યું છે. આ એ ભૂમિ છે જેણે મહાત્મા ગાંધી, સરદાર પટેલ, રવિશંકર મહારાજ અને ઝવેરચંદ મેઘાણી જેવી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન

  • May 9, 2026
  • 3 views
Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન

USCIRF India Report: અમેરિકી આયોગ USCIRF એ ફરી ભારતને ‘વિશેષ ચિંતાનો દેશ’ જાહેર કરવાની માંગ કરી, ધાર્મિક સ્વતંત્રતા મુદ્દે લગાવ્યા ગંભીર આરોપો

  • May 9, 2026
  • 6 views
USCIRF India Report: અમેરિકી આયોગ USCIRF એ ફરી ભારતને ‘વિશેષ ચિંતાનો દેશ’ જાહેર કરવાની માંગ કરી, ધાર્મિક સ્વતંત્રતા મુદ્દે લગાવ્યા ગંભીર આરોપો

Sanjeev Arora ED Raid: સંજીવ અરોરાના ઘરે ED ના દરોડા બાદ ભગવંત માનનો ભાજપ પર પ્રહાર, કહ્યું- પંજાબમાં પણ કેન્દ્રની એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે

  • May 9, 2026
  • 6 views
Sanjeev Arora ED Raid: સંજીવ અરોરાના ઘરે ED ના દરોડા બાદ ભગવંત માનનો ભાજપ પર પ્રહાર, કહ્યું- પંજાબમાં પણ કેન્દ્રની એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે

Ahmedabad Farzana murder case: ખાળકુવામાં દફન ૩૪ વર્ષ જૂની મર્ડર મિસ્ટ્રી, ડીએનએ રિપોર્ટે હત્યારા પતિનો અસલી ચહેરો બતાવ્યો

  • May 9, 2026
  • 7 views
Ahmedabad Farzana murder case: ખાળકુવામાં દફન ૩૪ વર્ષ જૂની મર્ડર મિસ્ટ્રી, ડીએનએ રિપોર્ટે હત્યારા પતિનો અસલી ચહેરો બતાવ્યો

Amit Shah: અમિત શાહનો રાહુલ ગાંધી પર પ્રહાર, પૂછ્યું- બિહારથી ગુજરાત સુધી કોંગ્રેસની દાયકાઓની હાર પણ શું ‘વોટ ચોરી’નું પરિણામ છે?

  • May 9, 2026
  • 13 views
Amit Shah: અમિત શાહનો રાહુલ ગાંધી પર પ્રહાર, પૂછ્યું- બિહારથી ગુજરાત સુધી કોંગ્રેસની દાયકાઓની હાર પણ શું ‘વોટ ચોરી’નું પરિણામ છે?

West Bengal Election Violence: પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ સનાતની વીરોનું શૌર્ય અને ટાઈમ મશીનની કલ્પના

  • May 8, 2026
  • 12 views
West Bengal Election Violence: પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ સનાતની વીરોનું શૌર્ય અને ટાઈમ મશીનની કલ્પના