divorce: ચહલ અને ધનશ્રીના છૂટાછેડા, ટૂંકા ગાળામાં લગ્નસંબંધનો અંત, કોર્ટે આપી મંજૂરી

  • Sports
  • March 20, 2025
  • 0 Comments

Chahal and Dhanashreena’s divorce: આખરે ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ 20 માર્ચે તેની પત્ની ધનશ્રી વર્માથી કાયદેસર રીતે છૂટાછેડા લઈ લીધા છે. બોમ્બે હાઈકોર્ટે ફેમેલી કોર્ટને ચૂકાદો આપવા સૂચન કર્યું હતુ. ત્યારે બાંદ્રા ફેમિલી કોર્ટે દંપતીની છૂટાછેડા અરજી મંજૂર કરી હતી. છૂટાછેડા પછી વકીલ નીતિન ગુપ્તા મીડિયા સામે આવ્યા અને જણાવ્યું કે કેવી રીતે દંપતીએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા છે.

ગુરુવારે જસ્ટિસ માધવ જામદારની સિંગલ બેન્ચે છૂટાછેડાની અરજીને મંજૂરી આપી હતી. બદલામાં, ભારતીય ક્રિકેટર ધનશ્રી વર્માને 4.75 કરોડ રૂપિયા ભરણપોષણ તરીકે આપશે. અહેવાલો અનુસાર, યુઝવેન્દ્ર ચહલે પહેલાથી જ રુ. 2.37 કરોડ ચૂકવી દીધા છે. કોર્ટે દંપતીના છ મહિનાના કૂલિંગ-ઓફ સમયગાળાને માફ કરી દીધો હતો. આ એવો સમય છે જ્યારે છૂટાછેડાની અરજી પછી, કોર્ટ દંપતીને સાથે રહેવા અને તેમની ફરિયાદોનું નિરાકરણ લાવવાની બીજી તક આપે છે.

કોરોના વાયરસના વધતા પ્રકોપ વચ્ચે યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા બંને પ્રેમમાં પડ્યા હતા. તે સમયે ધનશ્રી વર્મા કોરિયોગ્રાફર હતી, તેથી ઓનલાઈન ડાન્સ ક્લાસ લેતી વખતે ચહલ તેના પ્રેમમાં પડી ગયો હતો. ડિસેમ્બર 2020 માં, બંનેએ લગ્ન કર્યા હતા. પછી તેમના વચ્ચે ઝઘડાઓ વધી ગયા હતા. બંને જૂન 2022 થી અલગ રહેવા લાગ્યા હતા. ત્યારે હવે કોર્ટે તેમને કાયદેસરના છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે.

આ પણ વાંચોઃ Mumbai: ચહલ-ધનશ્રીના છૂટાછેડા અંગે આજે કોર્ટ ચુકાદો આપશે, 4.75 કરોડમાં શું થશે સમાધાન!

આ પણ વાંચોઃ Ahmedabad: વસ્ત્રાલમાં ગુંડાગીરી સામે આવ્યા બાદ બૂલડોઝર કાર્યવાહી

આ પણ વાંચોઃ Gandhinagar: હડતાળ પર ઉતરેલા આરોગ્યકર્મીઓ CMને મળવા ગાંધીનગરમાં, આરોગ્યમંત્રીએ કહ્યું માંગ ગેરવ્યાજબી

આ પણ વાંચો:  Kheda: નડિયાદ કલેકટર કચેરીમાં જન્મનો દાખલો કઢાવવા ધક્કા ખાતી મહિલા રડી, ખેડા જીલ્લો શરમમાં મૂકાયો

 

 

 

  • Related Posts

    IND vs NZ : T20 વર્લ્ડ કપમાં ભારતે ત્રીજી વખત વિશ્વ વિજેતાનો ખિતાબ હાંસલ કરી ઇતિહાસ સર્જ્યો !
    • March 9, 2026

    IND vs NZ: અમદાવાદમાં ઘર આંગણે રમાયેલ ICC T20 વર્લ્ડ કપ 2026 ફાઈનલમાં ભારતે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. ભારતે રવિવારે (8 માર્ચ) ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ઈતિહાસ સર્જ્યો…

    Continue reading
    India vs New Zealand Final: આજે અમદાવાદમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ જંગ! કોણ બનશે ચેમ્પિયન? જાણો
    • March 8, 2026

    India vs New Zealand Final: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 2026 T20 વર્લ્ડ કપ ક્રિકેટનો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મુકાબલો થવા જઈ રહ્યો છે,ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

    • September 19, 2026
    • 2 views
    Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

    West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

    • September 19, 2026
    • 5 views
    West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

    Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

    • September 19, 2026
    • 3 views
    Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

    Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

    • September 19, 2026
    • 8 views
    Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

    Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

    • September 19, 2026
    • 7 views
    Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

    SC Manipur Relief Camp Deaths: રાહત શિબિરોમાં 640 મોતનો ઉલ્લેખ, માત્ર 20 કેસમાં પોસ્ટમોર્ટમ કેમ? સુપ્રીમ કોર્ટનો સવાલ

    • September 19, 2026
    • 10 views
    SC Manipur Relief Camp Deaths: રાહત શિબિરોમાં 640 મોતનો ઉલ્લેખ, માત્ર 20 કેસમાં પોસ્ટમોર્ટમ કેમ? સુપ્રીમ કોર્ટનો સવાલ