LOC: પાકિસ્તાની સેનાએ ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો, સેનાએ આપ્યો જવાબ

  • India
  • April 2, 2025
  • 1 Comments

Pakistan violates ceasefire on LOC: પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરના પૂંછ જીલ્લામાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો છે. જેનો ભારતે  પાકિસ્તાનને જવાબ આપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 1 એપ્રિલના રોજ કૃષ્ણા ખીણ વિસ્તારમાં પાકિસ્તાની સેનાની ઘૂસણખોરીને કારણે એક લેન્ડમાઇન વિસ્ફોટ થયો હતો. આ પછી પાકિસ્તાની સેના તરફથી LOC પારથી ભારે ગોળીબાર થયો હતો. પાકિસ્તાની સેનાએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ પછી ભારતે જવાબી કાર્યવાહી કરી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. હાલમાં પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

પાકિસ્તાની સેનાએ યુધ્ધ વિરામનુ ઉલ્લઘન કર્યું

જમ્મુના ડિફેન્સ પીઆરઓ અનુસાર, 1 એપ્રિલના રોજ પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા(Loc) પાર કરીને ઘૂસણખોરી કરી હતી. આ કારણે કૃષ્ણા ખીણ સેક્ટરમાં ખાણ વિસ્ફોટ થયો હતો. આ પછી પાકિસ્તાની સેનાએ વિના ગોળીબાર કર્યો હતો અને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતુ. આપણા સૈનિકોએ નિયંત્રિત અને સંતુલિત રીતે તેમના નાપાક ઇરાદાઓને અસરકારક રીતે નિષ્ફળ બનાવ્યા અને પાકિસ્તાની સેનાને યોગ્ય જવાબ આપ્યો છે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને તેના પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Deesa: ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ મામલો: 21 મજૂરોના મોત, મૃતદેહો વતનમાં મોકલાયા

આ પણ વાંચોઃ Gandhinagar: વ્યાયામ શિક્ષકોનું 16 દિવસથી આંદોલન, સરકારના પેટનું પાણી કેમ હલતું નથી?

આ પણ વાંચોઃ બાંગ્લાદેશે ભારતની ઘેરાબંધી કરવા ચીનને બોલાવ્યું!, પવન ખેડાએ કહ્યું દેશ દયનીય સ્થિતિમાં! | Pawan Kheda

આ પણ વાંચોઃ Surendranagar: 67 લાખનો સ્ફોટક જથ્થો ઝડપાયો, ધરતીનું પેટ ફાડવા વિસ્ફોટકનો ઉપયોગ!

  • Related Posts

    Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટની મોટી ટિપ્પણી, જંતર-મંતર બંધ કરી દેવું જોઈએ
    • August 8, 2026

    Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટમાં જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શનની મંજૂરી સંબંધિત અરજીની સુનાવણી દરમિયાન એક મહત્વપૂર્ણ ચર્ચા સામે આવી. જસ્ટિસ અમિત મહાજને કેન્દ્ર સરકારને સવાલ કર્યો કે જો વારંવાર…

    Continue reading
    Rampur SP Controversy: રામપુરના SPના ગૌહત્યા અંગેના નિવેદનથી વિવાદ, હરામી શબ્દના ઉપયોગ બાદ આપી સ્પષ્ટતા
    • August 8, 2026

    Rampur SP Controversy: ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) અનિલ કુમાર સિંહ સિસોદિયા ગૌહત્યા સંબંધિત એક નિવેદનમાં કથિત રીતે અપશબ્દનો ઉપયોગ કર્યા બાદ વિવાદોમાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટની મોટી ટિપ્પણી, જંતર-મંતર બંધ કરી દેવું જોઈએ

    • August 8, 2026
    • 4 views
    Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટની મોટી ટિપ્પણી, જંતર-મંતર બંધ કરી દેવું જોઈએ

    Rampur SP Controversy: રામપુરના SPના ગૌહત્યા અંગેના નિવેદનથી વિવાદ, હરામી શબ્દના ઉપયોગ બાદ આપી સ્પષ્ટતા

    • August 8, 2026
    • 5 views
    Rampur SP Controversy: રામપુરના SPના ગૌહત્યા અંગેના નિવેદનથી વિવાદ, હરામી શબ્દના ઉપયોગ બાદ આપી સ્પષ્ટતા

    RDI Fund Conflict of Interest: RDI ફંડમાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ? રોકાણ સમિતિ અને 15 કંપનીઓ પર ઉઠ્યા પ્રશ્નો

    • August 8, 2026
    • 8 views
    RDI Fund Conflict of Interest: RDI ફંડમાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ? રોકાણ સમિતિ અને 15 કંપનીઓ પર ઉઠ્યા પ્રશ્નો

    E20 Fuel News: E20 પેટ્રોલ અંગે નવા દાવા, SIAMના અહેવાલથી વધ્યો વિવાદ

    • August 8, 2026
    • 6 views
    E20 Fuel News: E20 પેટ્રોલ અંગે નવા દાવા, SIAMના અહેવાલથી વધ્યો વિવાદ

    India Economy Crisis: સરકારના વિકાસના દાવા સામે સત્તાવાર ડેટા શું કહે છે? સંપૂર્ણ વિશ્લેષણ

    • August 8, 2026
    • 9 views
    India Economy Crisis: સરકારના વિકાસના દાવા સામે સત્તાવાર ડેટા શું કહે છે? સંપૂર્ણ વિશ્લેષણ

    UPI MDR Charges: શું UPI હવે ફ્રી નહીં રહે? સરકારના નવા નિર્ણયથી કરોડો યુઝર્સમાં ચિંતા

    • August 8, 2026
    • 9 views
    UPI MDR Charges: શું UPI હવે ફ્રી નહીં રહે? સરકારના નવા નિર્ણયથી કરોડો યુઝર્સમાં ચિંતા