Surat: અત્યાર સુધી ઝેરી પાણીની 118 રત્નકલાકારોને અસર, 6ની હાલત ગંભીર, કાવતરાખોર કોણ?

Surat: સુરતના કોપોદ્રા વિસ્તારમાં આવેલા અનભ ડાયમંડ કારખાનામાં કોઈએ પાણીના  કુલરમાં ઝેરી દવા નાખી દેતાં 118 લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા પડ્યા હતા. જેમાંથી 6 લોકોને આઈસીયુમાં ખસેડવા પડ્યા છે. જો કે આટલા બધાં રત્નકલાકોરની જીવ લેવાનો કોણે પ્રાયસ કર્યો તે પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટનામાં પોલીસે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી છે.

કાપોદ્રા ચાર રસ્તા પાસે જીવરાજભાઈ ગાબાણીનું અનભ ડાયમંડના નામે કારખાનું આવેલું છે. અહીં ગઈકાલે સાડા 9 વાગ્યા આસપાસ સંખ્યાબંધ રત્નકલાકારોએ ચક્કર આવવા લાગ્યા હતા. ચક્કર આવવાની ફરિયાદ સાથે આ કારખાનામાં કામ કરતાં 118 રત્નકલાકારોની હાલત બગડી જતાં તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યા તેમની સારવાર કરવામાં આવી હતી. જેમાંથી 6 લોકો આઈસીયુમાં સારવાર લઈ રહ્યા છે. કારખાનામાં તપાસ કરતાં પાણીના કુલરમાંથી ઝેરી દવાની પડકી મળી આવી હતી. જેથી પાણી પીધા બાદ રત્નકલાકારની તબિયત લથડી હતી. જે બાદ તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પાણીના કુલર નાખી હતી ઝેરી દવા

પીવાના પાણીના કુલરમાંથી દુર્ગંધ આવતી હોવાથી તપાસ કરી હતી. તપાસ કરતાં પાણીની અંદરથી સેલફોસ દવા( અનાજમાંથી જીવાત મારવાની દવા)નો પાઉચ મળી આવ્યો હતો. જેથી કોઈએ પાણીમાં અનાજની દવા નાખી હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. આ બાદ ખળભળાટ મચી ગયો હતો. પોલીસે આ મામલે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હજુ સુધી કોઈ આરોપી ઝડપાયું નથી. કોઈ જાણકારે જ આ કાવતરુ કર્યાની આશંકા સેવાઈ રહી છે.

આ પણ વાંચોઃ

કોંગ્રેસના અધિવેશન પર પાટીલના તીખા પ્રહાર, સરદાર પટેલનો ફોટો પણ ન મૂક્યો | CR Patil | Congress

યુપીમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ, ભારે વાવાઝોડાની શક્યતાઓ | Lucknow

UP: માતાએ દીકરીનો ઘરસંસાર ઉજાડ્યો, થનાર જમાઈને લઈ સાસુ ભાગી ગઈ

 મણિપુર ફરી સળગ્યું!, અનાથ આશ્રમમાં ગોળીબાર, લોકો રસ્તાઓ પર ઉતર્યા | Manipur Violence

Related Posts

PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ
  • May 5, 2026

PGVCL GM RTGS Fraud: ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સાયબર ગુનેગારોની હિંમત હવે સાતમા આસમાને પહોંચી હોય તેમ જણાય છે. અત્યાર સુધી સામાન્ય લોકોના બેંક ખાતા સાફ કરનારા ઠગબાજોએ હવે ઉચ્ચ સરકારી…

Continue reading
Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત
  • May 5, 2026

Mahisagar River Drowning Incident: ગુજરાતમાં ઉનાળો આકરો બનતા જ લોકો ગરમીથી રાહત મેળવવા માટે નદી, ડેમ અને તળાવો તરફ વળી રહ્યા છે, પરંતુ આ આનંદ ક્યારેક માતમમાં ફેરવાઈ જાય છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

  • May 5, 2026
  • 5 views
Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

  • May 5, 2026
  • 6 views
Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

  • May 5, 2026
  • 9 views
Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

  • May 5, 2026
  • 12 views
PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

  • May 5, 2026
  • 10 views
Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

Vadnagar Suicide And Murder Case: વડનગરનો હચમચાવી દેતો હત્યાકાંડ, પત્ની-પુત્રીને ઘરમાં દાટી પતિનો હોસ્પિટલના ચોથા માળેથી આપઘાત

  • May 5, 2026
  • 10 views
Vadnagar Suicide And Murder Case: વડનગરનો હચમચાવી દેતો હત્યાકાંડ, પત્ની-પુત્રીને ઘરમાં દાટી પતિનો હોસ્પિટલના ચોથા માળેથી આપઘાત