Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

Pakistani Hindus In Mehsana: પહેલગામ હુમલા બાદ ગુજરાતમાં વસતાં વિદેશી શરણાર્થીઓ વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે. પાકિસ્તાનનથી આવેલા મુસ્લીમ, હિંદુઓને પાછા પોતાના દેશ જતાં રહેવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જોકે પાકિસ્તાની હિંદુઓ મહેસાણામાં ઘણા સમયથી વસવાટ કરતાં હોવાથી તે પાકિસ્તાન પાછા જવા માગતાં નથી. જોકે તંત્ર તેમના ઘરો ખાલી કરાવી રહ્યું છે. પાકિસ્તાની લોકોનું કહેવું છે કે અમે પાકિસ્તાનથી માંડ માંડ આવ્યા છીએ. અમે મજૂરી કરી માંડ જીવીએ છીએ. પાકિસ્તાનમાં ખૂબ આતનાઓ ભોગવવી પડી રહી છે.

26થી વધુ લોકોના જીવ ગયા બાદ સરકારની કાર્યવાહી

પહેલાગામમાં 26થી વધુ લોકોના જીવ ગયા બાદ ભારતમાં રહેતાં પાકિસ્તાની નાગરિકો સામે ગાળિયો કસ્યો છે. 26 લોકોના જીવ ગયા બાદ કેન્દ્ર સરકારે સુરક્ષામાં ચૂક થયાનું સ્વીકારી પાકિસ્તાન પર કેટલાંક પ્રતિબંધો લાદી છે. જેમાં સિંધુ જળ સંધિ સ્થગિત, પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવા આદેશ સહિતના પગલાં ભર્યા છે. ભારતની કેન્દ્ર સરકારે 1 મે સુધી પાકિસ્તાનીઓને ભારતમાંથી નીકળી જવા કહ્યું છે. જેથી ભારતમાં  વર્ષોથી રહેતાં પાકિસ્તાની નાગરિકો મુશ્કેલીમાં મૂકાયા છે.  તેઓ કહી રહ્યા છે કે ભલે અમને ગોળી મારી દેવામાં આવે પણ અમે પાકિસ્તાન નહીં જઈએ. મહેસાણા સહિત કુકસ અને લાખવડમાં રહેતાં પાકિસ્તાની હિંદુ ખતરામાં મૂકાયા છે.

મહેસાણાના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા પાકિસ્તાની હિન્દુ પરિવારના રામસિંહ ઠાકોરે જણાવ્યું કે, અમે પાકિસ્તાનમાં ઘણાં વર્ષો ત્રાસ સહન કર્યા બાદમાં 2018માં પરિવાર સાથે ભારતમાં આવ્યા છીએ. મારી દીકરી 2024માં આવી છે. અમારા પરિવારના 26 સભ્યો અહીં રહે છે. પાકિસ્તાનની પરિસ્થિતિ પહેલાં કરતાં ખરાબ છે, અહીંયાં પરિસ્થિતિ સારી છે. અમે ખેત મજૂરી કરી ગુજરાન ચલાવીએ છીએ. તેમને બાળકોના ભવિષ્યની ચિંતા સતાવી રહી છે.

મહેસાણામાં 1039 હિન્દુ અને 12 મુસ્લિમ શરણાર્થી

અમદાવાદ બાદ મહેસાણામાં સૌથી વધુ પાકિસ્તાની હિન્દુઓ રહે છે. મહેસાણા જિલ્લામાં લોંગ ટર્મ વિઝા પર 6 મુસ્લિમ અને 790 હિન્દુ શરણાર્થી રહે છે. જ્યારે શોર્ટ ટર્મ વિઝા પર 6 મુસ્લિમ અને 249 હિન્દુ શરણાર્થી મળી કુલ 1051 શરણાર્થી રહે છે. પહેલી માર્ચ પછી શોર્ટ ટર્મ વિઝા પર આવેલા 249 લોકો કુકસ અને લાખવડમાં રહે છે. તેમના 45 દિવસના વિઝા પૂરા થયા છે. હવે વિઝા રિન્યૂ થાય કે નહીં તે પ્રશ્ન ઉભો થયો છે.

આ પણ વાંચોઃ

 

પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ હોસ્પિટલમાં દાખલ, ગૃપ્ત લેટરમાં શું થયો ખુલાસો? | Shahbaz Sharif

Rajkot: 3 શખ્સોએ યુવાને ગળે ટૂંપો દઈ છરીના ઘા ઝીંક્યા

Ahmedabad માં સૌથી મોટું દબાણ હટાવવાનું કામ ચાલુ, મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો

Pahalgam Attack: પહેલગામ હુમલાનો સૌથી ખતરનાક વિડિયો સામે આવ્યો

 

Related Posts

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”
  • March 23, 2026

Gujarat News: : ઈરાન યુદ્ધના કારણે દેશમાં ગેસ બાદ હવે પેટ્રોલની તંગી ઉભી થઇ હોવાના અહેવાલો છે ત્યારે ગુજરાતમા મોટાભાગના શહેરોમાં સાદા પેટ્રોલનો જથ્થો ખૂટી પડતા અનેક પેટ્રોલ પંપો બંધ…

Continue reading
Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ
  • March 23, 2026

Bhavnagar News: ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે ગુનેગારોના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાની કરેલી પહેલ બાદ હવે ગુજરાતમાં પણ ભુપેન્દ્ર પટેલની સરકારે રાજ્યમાં ગુનેગારોના ઘરો તોડવાનું અભિયાન ચલાવ્યું છે જેમાં અત્યારસુધીમાં અલગ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

  • March 24, 2026
  • 2 views
Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

  • March 24, 2026
  • 2 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

  • March 24, 2026
  • 6 views
Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

  • March 24, 2026
  • 14 views
PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!

  • March 24, 2026
  • 7 views
Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!

Atomic Bomb: સમુદ્રમાં પરમાણુ બોમ્બ ફૂટવાનો છે! 1,20,000 ટન ઝેરી કચરો વિનાશ વેરી શકે છે!!

  • March 24, 2026
  • 17 views
Atomic Bomb: સમુદ્રમાં પરમાણુ બોમ્બ ફૂટવાનો છે! 1,20,000 ટન ઝેરી કચરો વિનાશ વેરી શકે છે!!