કેરળમાં મોદીએ વિશ્વને કહી દીધું, કે તે પાકિસ્તાનને કેવી રીતે હરાવવાના છે?, જુઓ | Kerala

Narendra Modi in Kerala: પહેલગામ આતંકવાદી હુમલાને 12 દિવસ વીતી ગયા છે. જેમાં 26 વધુ પ્રવાસીઓના જીવ ગયા છે. ભારત તરફથી પાકિસ્તાન સામે આકરા પગલાં લેવામાં આવ્યા છે. જેની અસર સીધી પાકિસ્તાનના લોકોને પડી છે. પરંતુ આતંકવાદીઓને નહીં. ત્યારે લોકો પૂછી રહ્યા છે કે આતંકીઓને તેમની ભાષામાં ભારત જવાબ ક્યારે આપશે? આપણા વડાપ્રધાન બિહારમાં હુમલાના બીજા દિવસે બિહારમાં ભાષણ કર્યું. જેમાં પાકિસ્તાનને માત્ર મૌખિક ધમકીઓ આપવામાં આવી રહી છે. મન કી બાત કરી. આરએસએસ વડા મોહન ભાગતને મળી આવ્યા. બાદમાં કેરળ પહોંચ્યા.  જ્યાં પણ તેમણે માત્ર ભાષણ કર્યા. કેરળમાં મોદીએ તેમના પરમ મિત્ર ગૌતમ અદાણીના બંદરનું ઉદ્ઘાટન કર્યું. જ્યા તેમણે ભાષણમાં કહ્યું કે અદાણીથી ગુજરાતના લોકો ગુસ્સે થશે. કારણ કે કેરળ જેવું બંદર અદાણીએ ગુજરાતમાં બનાવ્યું નથી. મોદી વધુમાં કહ્યું હતુ કે આ ઈવેન્ટ ઘણા લોકોની ઊંઘ ખરાબ કરી દેશે. મતલબ તેમણે આડકતરી રીતે વિપક્ષને આડે હાથ લીધો હતો.

ત્યારે સવાલ એ થાય છે કે દેશમમાં આટલો મોટો આતંકી હુમલો થયો છે. તેમ છતાં મોદી વિપક્ષને ભાંડવામાંથી ઊંચા આવતાં નથી. હુમલાને ઘણા દિવસો વીતી ગયા છતાં આતંકીઓ સામે જવાબી કાર્યવાહી કરવામાં આવી નથી. વિપક્ષો મોદીને આતંકી સાથેની લડાઈમાં સાથ આપી રહ્યા છે. ત્યારે તેઓ બસ તેમને ભાંડવામાંથી ઊંચા આવી રહ્યા નથી. મોદી સરકાર મહેલગામમાં હુમલામાં આટલી મોટી બેદરકારી બદલ જવાબદારી લેવા તૈયાર નથી. તે માત્ર ચૂક હોવાનું કહી છટકી રહી છે. સેના માત્ર છૂટ આપી છટક બારી શોધી રહી છે. તેઓ બસ ભાષણો જ કર્યા કરે છે.  ત્યારે જુઓ PM મોદી વિપક્ષોને ભાંડી ભાંડીને આતંકીઓનો ખાતમો  કેવી રીતે કરશે?

 

 

પણ વાંચોઃ

Rajkot: ટ્રકચાલકે બે ટુ વ્હીલરને અડફેટે લેતા સાસુ-વહુના મોત, પિતા-પુત્રને ઈજાઓ

Rajkot: ગોંડલમાં 17 વર્ષની સગીરાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યુ, કેવી રીતે પ્રેમજાળમાં ફસાઈ સગીરા?

Rajkot: ગોંડલમાં 17 વર્ષની સગીરાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યુ, કેવી રીતે પ્રેમજાળમાં ફસાઈ સગીરા?

Ahmedabad: વિરમગામમાં વીજળી પડતાં ખેડૂતનું મોત, મહિસાગરમાં 2 પશુના મોત

દિલ્હીથી ઈઝરાઈલ જતુ વિમાન અબુ ધાબી તરફ ડાઈવર્ટ, દિલ્હી પાછુ આવશે, મિસાઈ હુમલા બાદ નિર્ણય

India-Pakistan Tension: સિંધુ બાદ હવે ભારતે ચેનાબનું પાણી રોક્યું, આ રીતે લડશે આતંકીઓ સામે?

 

 

Related Posts

Ahmedabad plane crash: જાણો કેવી રીતે તૈયાર થાય છે DNA રિપોર્ટ?
  • June 15, 2025

Ahmedabad plane crash,  DNA report:  12 જૂન, 2025ના રોજ અમદાવાદના મેઘાણીનગરમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171ના ક્રેશમાં 242 મુસાફરોમાંથી માત્ર એક વ્યક્તિ બચી, જ્યારે 241 લોકોના મૃત્યુ થયા. આ ભયાનક દુર્ઘટનામાં…

Continue reading
Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો આ રહ્યા?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video
  • June 13, 2025

Ahmedabad Plane Crash: 12 જૂન ગુજરાતમાં માટે ખૂબ ખરાબ દિવસ રહ્યો છે. ગુજરાતના અમદાવાદમાં બનેલી ભયાનક દુર્ઘટનાએ દેશના દરેક વ્યક્તિને શોકમાં ડૂબાડી દીધા છે. એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર વિમાન અમદાવાદ એરપોર્ટ…

Continue reading

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ